ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f$ તેની વક્તાત્રિજ્યા $R$ સાથે ......... અનુસાર સંબંધ ધરાવે છે. 
  • A$f =+\frac{1}{2} R$
  • B$f =-R$
  • C$f=-\frac{1}{2} R$
  • D$f = R$
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
a
For convex mirror, focus is behind the mirror.

\(\Rightarrow f =+\frac{ R }{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $12m$ ઊંડાઇએ પાણી $ (\mu = 4/3)$ માં રહેલ માણસ બહાર તરફ જોઇ શકતા ક્ષેત્રફળના શંકુનો અર્ધખૂણો કેટલો હશે?
    View Solution
  • 2
    જો એક વસ્તુ સમતલ અરીસાની તરફ $v$ વેગથી અરીસાની લંબ દિશા સાથે $\theta $ ખૂણે ગતિ કરે, તો તે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનો સાપેક્ષ વેગ કેટલો થાય?
    View Solution
  • 3
    $20 \;cm$ અને $25\; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે પાતળા બહિર્ગોળ લેન્સને સંપર્કમાં મૂકવામાં આવે તો તેમણે સમતુલ્ય પાવર કેટલો મળે?
    View Solution
  • 4
    એક બિંદુવત્‌ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.
    View Solution
  • 5
    જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
    View Solution
  • 6
    પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
    View Solution
  • 7
    પ્રિઝમમાં વિચન લઘુત્તમ થાત જ્યારે

    $(A)$ આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી $(symmetric)$ ધરાવતા હોય. 

    $(B)$ પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય.

    $(C)$ આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય.

    $(D)$ નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય

    આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

     

    View Solution
  • 8
    $2 \mathrm{h}$ ઊંચાઈ ધરાવતા પાત્રનો નીચેનો અડધો ભાગ $2 \sqrt{2}$ અને ઉપરનો અડધો ભાગ $\sqrt{2}$ વક્રીભવનાંકવાળા પ્રવાહીથી ભરેલો છે.બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી. તો પાત્રનું તળિયું કેટલી ઊંચાઈ પર દેખાશે? 
    View Solution
  • 9
    આકૃતિ મુજબના લેન્સ દ્વારા.....
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
    View Solution