ગોવિંદભાઈએ ૨૯૦ રૂપિયાની ખરીદી કરી. વેપારીને તેમણે ૫૦૦ રૂપિયાની નોટ આપી. વેપારી ગોવિંદભાઈને રૂપિયા પાછા આપશે ?
Download our app for free and get startedPlay store
સ્વપ્રયત્ન
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક શાળામાં ૪૦૯ વિદ્યાર્થીઓ હતા. તેમાંથી સાતમું ધોરણ પાસ કરીને ૯૬ વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા, તો આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા ?
    View Solution
  • 2
    શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી. તેણે તેને ₹ ૨૪૫ આપ્યા. શરીફાએ ₹ ૧૨૭ માં ૧ કિગ્રા કપડાં ધોવાનો પાઉડર ખરીધો. દુકાનદારે તેને ₹ ૯૮ પરત કર્યા. દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા ?
    View Solution
  • 3
    નરેશ પાસે ૭૪ લખોટીઓ છે. તેમાંથી ૩૯ લખોટી તેણે તેના ભાઈને આપી દીધી. હવે નરેશ પાસે કેટલી લખોટી બાકી રહી?
    View Solution
  • 4
    અરવિંદે વાર્તાના પુસ્તકનાં ૬૯ પાનાં વાંચ્યાં છે. ગૌરીએ તે જ પુસ્તકનાં ૯૫ પાનાં વાંચ્યાં છે, તો કોણે વધારે પાનાં વાંચ્યાં છે ? કેટલા વધારે ?
    View Solution
  • 5
    ધ્યેય પાસે ૬૮૩ રૂપિયા હતા. તેમાંથી તેણે ૫૯૦ રૂપિયાની કરિયાણાની દુકાનમાંથી વસ્તુ લીધી. તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે?
    View Solution
  • 6
    એક દુકાનદારને સવારે ૩૮૪ રૂપિયાની આવક થઈ. બપોરે ૪૩૨ રૂપિયાની આવક થઈ અને સાંજે ફેરિયાને ૨૯૫ રૂપિયા ચુકવ્યા. તો દુકાનદાર પાસે કેટલા રૂપિયા રહ્યાં હશે ?
    View Solution
  • 7
    જાનવી પાસે ૪૯૭ કેરી હતી. તેમાંથી તેણે અંજલિને ૨૦૯ કેરી આપી. તો જાનવી પાસે કેટલી કેરી વધી?
    View Solution
  • 8
    સાદું રૂપ આપો: ૬૨૬ $-$ ૨૧૫ $+$ ૩૧૮
    View Solution
  • 9
    બગીચાની દીવાલ બનાવવા ૯૦૦ ઈંટ મંગાવવામાં આવી. દીવાલ બનાવવા ૬૬૬ ઇંટ વપરાઈ ગઈ. હવે કેટલી ઈંટ બાકી રહી ?
    View Solution
  • 10
    સાદું રૂપ આપો: ૩૮૯ $+$ ૨૨૮ $-$ ૨૯૭
    View Solution