$HBr$ નો સંયુગ્મ બેઈઝ ......
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ત્રણ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા નિપજ નીચે આપેલી છે. મોલર દ્રાવ્યતાનો ઉતરતો ક્રમ સાચો કયો છે ?

    ક્રમ

    સૂત્ર

    દ્રવ્યતા ગુણાકાર 

    $1$

    $PQ$

    $4.0\times 10^{-20}$

    $2$

    $PQ_2$

    $3.2 \times 10^{-14}$

    $3$

    $PQ_3$

    $2.7\times 10^{-35}$

    View Solution
  • 2
    $0.1\,g$ લેડ $(II)$ ક્લોરાઇડને દ્રાવ્ય કરી સંતૃપ્ત દ્રાવણ મેળવવા પાણીનું ઓછામાં ઓછુ કદ ......$L$ જોઈએ.

    ($PbCl_2$ નો $K_{SP}$ $ = 3.2 \times 10^{-8}$; $Pb$ નું પરમાણ્વીય દળ $= 207\, u$)

    View Solution
  • 3
    ${25\,^o}C$ પર પાણીની $pH$ લગભગ ..... હશે?
    View Solution
  • 4
    અલ્પ દ્રાવ્ય ક્ષાર $A _{2} X _{3}$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.1$ $10^{-23}$ છે. (બધા જ સાંદ્રતાઓની સંજ્ઞા મોલારિટીના એકમમાં છે) જો દ્રાવણની વિશિષ્ટ વાહકતા $3 \times 10^{-5}\,S\,m ^{-1}$ હોય., દ્રાવણની મર્યાદિત મોલર વાહકતા $x \times 10^{-3}\,S\,m ^{2} mol ^{-1}$ હોય તો $x$ નું મૂલ્ય $\dots\dots$ છે.
    View Solution
  • 5
    $50\,ml.\, 2\,N$ એસિડિક એસિડને $10 \,ml \,1\,N$ સોડિયમ એસિટેટ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો, આશરે $ pH$ કેટલી રાખવામાં આવે ?($K_a = 10^{-5}$)
    View Solution
  • 6
    $0.2\,M$ $NH_4OH$ અને $ 0.2\,M$ $NH_4Cl $ નું દ્રાવણ આપેલું છે. જો $1.0\, ml\, 0.001\, M \,HCl $ ઉમેરવામાં આવે તો પરિણામી દ્રાવણનાં $[OH^-]$ કેટલા થશે ? [$K_b$ = $2\times10^{-5}$]
    View Solution
  • 7
    $25\,°C $ એ પાણીમાં (દળસૂત્ર $= 143) AgCl $ ની દ્રાવ્યતા $ 1.43 \times 10^{-4}$ ગ્રામ$/100 \,ml$ દ્રાવણ હો તો $K_{sp}$ નું મૂલ્ય $= ?$
    View Solution
  • 8
    $AgCl$ ના  દ્રાવ્યતા ગુણાકાર $8 \times 10^{-6}$ છે. તો $0.01\, M\, NaCl$ ની દ્રાવ્યતાની હાજરીમાં નવી દ્રાવ્યતા શોધો.
    View Solution
  • 9
    નિર્બળ એસિડ $HA$ નું $K_a$ $=$ $1.00 \times10^{-5}$ છે. જો આ એસિડના $0.100$ મોલ એક લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલને કેટલા........$\%$ ટકા એસિડનું વિયોજન થાય ?
    View Solution
  • 10
    ઓસ્વાલ્ડના મંદતાનો નિયમ જે પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે યોગ્ય નથી કારણ કે ....
    View Solution