${N}_{{A}}(0)=$ ${t}=0$ સમયે $A$ ના પરમાણુ
${N}_{{B}}(0)=$ ${t}=0$ સમયે $B$ ના પરમાણુ
$(1)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિઓનના દળના સરવાળાથી ઓછું હોય છે.
$(2)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિયસના દળના સરવાળાથી વધુ હોય છે.
$(3)$ ન્યુક્લિયર સંલયનમાં બે મધ્યમ દળના બે ન્યુક્લિયસનું સંલનય
$(4)$ ન્યુક્લિયર વિખંડનમાં ભારે ન્યુક્લિયસના વિભાજનથી ઊર્જા મુક્ત થાય છે.
$(i) \,A + B → C + \varepsilon$
$(ii)\, C → A + B + \varepsilon$
$(iii)\, D + E →F + \varepsilon$
$(iv)\, F →D + E + \varepsilon$