ઈન્ડકટર ધરાવતા પરિપથમાં કોઈ અવરોધ હોતો નથી પરિપથ માટે કિર્યોફનો વિદ્યુતસ્થિતિમાનનો નિયમ ક્યો છે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા સંધારકને $210 ~V$, $50$ $Hz$નl ઉદૂગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. પરિપથમાં મહતમ (પીક) પ્રવાહ લગભગ. . . . . . .થશે. $(\pi=3.14)$
    View Solution
  • 2
    પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $\pi /4$ છે. $ac$ આવૃત્તિ $50\, Hz$ છે. તો સમય તફાવત કેટલો થાય?
    View Solution
  • 3
    આકૃતિમાં એક $LR$ પરિપથ દર્શાવેલ છે.$t=0$ સમયે કળ બંધ છે.$t = 0$ અને $t = \frac{L}{R}$ સમય વચ્ચે બેટરીમાથી કેટલો વિદ્યુતભાર પસાર થશે?
    View Solution
  • 4
    $A.C.$ નું $D.C.$ માં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવાય?
    View Solution
  • 5
    કમ્યુનિકેશનમાં સારા ટયુનિંગ માટે નીચેનામાંથી $L-C-R$ પરિપથની કઇ જોડ પસંદ કરવામાં આવે છે?
    View Solution
  • 6
    $27\; mH$ ઇન્ડક્ટર સાથે $30\; \mu \,F$ નું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસીટર જોડેલ છે. તો પરિપથમાં થતાં મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે?
    View Solution
  • 7
    $LCR$ શ્રેણી પરિપથમાં $R$ એ અવરોધ અને $L$ ઇન્ડક્ટન્સ છે. અનુનાદિત આવૃતિ $\omega$  માટે કવોલિટી ફેકટર શેના વડે આપવામાં આવે?
    View Solution
  • 8
    $LCR$ પરિપથમાં સમાન અનુનાદિત આવૃત્તિ માટે કેપેસિટન્સ બમણો કરતાં ઇન્ડકટર કેટલા ગણો કરવો પડે?
    View Solution
  • 9
    કેપેસિટરને $A.C.$ ઉદગમ સાથે જોડેલ છે.ઉદગમની આવૃતિ ઘટાડતા $(1)$ કેપેસિટરનો વૉલ્ટેજ $V_c$ અને $(2)$ પ્રવાહ $I_c$ ......
    View Solution
  • 10
    અનુક્રમે $2 \times 10^{-4} H$ અને $6.28 \Omega$ જેટલું પ્રેરણ અને અવરોધ ધરાવતાં અનુનાદીય પરિપથ $10\, MHz$ ની આવૃત્તિ થી દોલન કરે છે. અનુનાદીય પરિપથનો ગુણવત્તા અંક ($Q-$factor) .......... હશે. $[\pi=3.14]$
    View Solution