જો $0.15\,g$ દ્રાવક ને $15\,g$ દ્રાવ્યમાં ઓગળવામાં આવે છે અને શુદ્ધ દ્રાવકની તુલનામાં ${0.216\,^o}C$ વધુ ઉંચા તાપમાને ઉકાળવામાં આવે છે ,તો પદાર્થનું પરમાણ્વીય વજન કેટલું થશે? (દ્રાવકનો મોલાલ ઉન્નયન અચળાંક ${2.16\,^o}C$ છે)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
આપણી પાસે ત્રણ $NaCl$ ના જલીય દ્રાવણો છે જેને $'A'$, $'B'$ અને $'C'$ તરીકે (દ્રારા) લેબલ કરેલ છે, જેની સાંદ્રતા અનુક્રમે (ક્રમશ:) $0.1 \mathrm{M}, 0.01 \mathrm{M}$ અને $0.001 \mathrm{M}$ છે. આ દ્રાવણો માટે વાન્ટ હોફ અવયવ ($1$) નું મૂલ્ય ક્રમમાં શું હશે?
આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો.
યુરિયાનું $10 \,g\,dm^{-3}$ ધરાવતું દ્રાવણ એ અબાષ્પશીલ દ્રાવ્યના $5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. તો આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વિય ........ $gm\, mol^{-1}$ થશે.
અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણ જેટલું છે, તો $A$ અને $B$ ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?