જો એક ઘન ગોળો અને નળાકાર ની ત્રિજ્યા અને ઘનતા સમાન હોય તો તેની પોતાની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કોના માટે મહત્તમ હોય $(L=R )$ ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ ગ્રામ દળ ધરાવતા ત્રણ કણ સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિદુ પર છે.ત્રિકોણની બાજુની લંબાઇ $l\;cm$ છે (આકૃતિમા દર્શાવ્યા મુજબ). $ABC$ ના સમતલમાં $AX$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $gram-cm^{2}$ એકમમાં કેટલી થશે?
    View Solution
  • 2
    નિયમિત કોણીય પ્રવેગ સાથે ભ્રમણ કરતો એક પદાર્થ શરૂ થયા પછી $5 \,s$ માં $100 \pi$ (રેડીયન) પૂર્ણ કરે છે. તો $5 \,s$ પછી તેની કોણીય ઝડપ $rev/s$ ........ $\pi$ થશે?
    View Solution
  • 3
    વ્હીલના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $720\ rpm$ થી ચાકગતિ કરે છે. તેના $ 8\ s$ માટે અચળ ટોર્ક લગાડીને સ્થિર કરવામાં આવે છે. ટોર્કની કિંમત $ Nm$ કેટલી થશે ? $(I\,\, = \,\,\frac{{24}}{\pi }\,\,kg\,\, - \,\,{m^2}\,$ આપેલ છે)
    View Solution
  • 4
    $M$ દળ અને $R$ ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર $.........$ છે.
    View Solution
  • 5
    $10 \,kg$ ના પૈડાં ની તેના અક્ષ ને આધારે જડત્વની ચાકમાત્રા $160\, kg-m^2 $ હોય તો તેની ચક્રમાન ત્રિજ્યા ...... $m$ હોય.
    View Solution
  • 6
    ગુરૂત્વાકર્ષકની અસર હેઠળ શિરોલંબ રીતે અધોદિશામાં પડતો પદાર્થ બે અસમાન દળોનાં ટુકડાંઓમાં વિભાજિત થાય છે. બંને ટુકડાઓનું એક સાથે લેવામાં આવેલું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય?
    View Solution
  • 7
    બે સરખા બોલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક હળવા દઢ સળિયાથી જોડેલા છે. જો $J-=Mv$ એક બોલ  પર લગાડવામાં આવે તો તેનો કોણીય વેગ કેટલો થાય ?
    View Solution
  • 8
    ઉદગમબિંદુ થી $(3\hat i + 2\hat j - 4\hat k)$ $m$ અંતરે $(2\hat i - 4\hat j + 2\hat k)$ $N$  બળ લાગે તો ટોર્ક નું મૂલ્ય ....... $ N-m$ થાય.
    View Solution
  • 9
    $R$ ત્રિજ્યા અને $L$ લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I _1$ છે. આ નળાકારમાંથી $R^{\prime}=\frac{R}{2}$ ત્રિજ્યા અને $L^{\prime}=\frac{L}{2}$ લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા $I _2$ હોય, તો $\frac{I_1}{I_2}=...........$ (બંને $I _1$ અને $I _2$ નળાકારની અક્ષને અનુલક્ષીને છે)
    View Solution
  • 10
    $0.6 \,kg$ દળ ધરાવતી મીટરપટ્ટીના $20\,cm$ માંથી પસાર થતી અને મીટરપટ્ટીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution