જો $O _2$ વાયુને $303\, K$ પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો $1$ લિટર પાણીમાં ઓગળેલા $O _2$ વાયુના $milli\, moles$ ની સંખ્યા $.....$ છે. (નજીકનો પૂર્ણાંક )

(આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
$p = K _{ H } \times x$

$0.920=46.82 \times 10^{3} \text { bar } \times \frac{ mol of O _{2}}{ molof H _{2} O }$

$0.920=46.82 \times 10^{3} \times \frac{ mol \text { of } O _{2}}{1000 / 18}$

$0.920=46.82 \times n _{ O _{2}}$

$p =\frac{0.920}{46.82 \times 18}= n _{0_{2}}$

$\Rightarrow 1.09 \times 10^{-3}= n _{0_{2}}$

$\Rightarrow m\;mol\;of\;O_{2}=1$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સમાન દ્રાવકમાં $5.25\% w/v$  પદાર્થનું દ્રાવણ $1.5\% w/v $  યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. (અ.ભા. $= 60\,g\,mol^{-1}$ ) તો પદાર્થનું અણુભાર ........ $g \, mol^{-1}$ હશે.
    View Solution
  • 2
    $1.25\,g$  અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$  પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$  મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
    View Solution
  • 3
    પાણીમાં સુગર ઉમેરતા ઉત્કલનબિંદુ અને ઠારણ બિંદુમાં તફાવત જોવા મળે છે ?
    View Solution
  • 4
    $25\,^oC$ તાપમાને $Fe(NH_4)_2(SO_4)_2$ ના $0.10\, M$ દ્રાવણ માટે અવલોકેલુ અભિસરણ દબાણ $10.8\, atm$ છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ ના અપેક્ષિત અને પ્રાયોગિક (અવલોકેલ) મૂલ્યો અનુક્રમે જણાવો. $(R\,= 0.082\, L\, atm\, k^{-1}\, mol^{-1})$
    View Solution
  • 5
    $17\,^oC $ એ $ 12\%$  શેરડીના દ્રાવણનું (આણ્વીય વજન $ 342$) કેટલું થશે?
    View Solution
  • 6
    એક દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાંના શુદ્ધ ધટક $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $p_A$ અને $p_B$ છે. જો $x_A$ એ ઘટક $A$ નો મોલ-અંશ હોય, તો દ્રાવણનું કુલ બાષ્પદબાણ ...... થશે
    View Solution
  • 7
    જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં  $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 8
    પ્રવાહીનો cryoscopic constant એ ઠારબિંદુ અવનયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 9
    $300\, K$ તાપમાને રૂધિરનુ અભિસરણ દબાણ $8.21\, atm$ છે.તો આ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ગ્લુકોઝના જલીય દ્રાવણની સાંદ્રતા કેટલા ............. $\mathrm{g\,L}^{-1}$ થશે ?
    View Solution
  • 10
    $300\,K$  તાપમાને $2$ શુધ્ધ પ્રવાહી $A$  અને $B$ ના બાષ્પદબાણ અનક્રમે $150$  મિમિ અને $100 $ મિમિ છે. જો દ્રાવણમાં $A $ અને $B$ નો મોલ-અંશ સમાન હોય, તો તે જ તાપમાને વાયુરૂપ મિશ્રણ (વરાળ સ્વરૂપમાં )માં $B$  ના મોલ - અંશ થાય
    View Solution