જો સંતૃપ્ત બાષ્પ ધીમે ધીમે સંકોચાય ને (તાપમાન અચળ રહે છે) પ્રારંભિક કદને અડધુ કરે છે તો બાષ્પ દબાણ.....
  • A
    ચાર ગણું થશે
  • B
    બમણું થશે
  • C
    ફેરફાર ન થાય
  • D
    અડધું થશે
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $300\,cm ^3$ કદનું એક જલીય દ્રાવણ એ $0.63\,g$ પ્રોટીન ધરાવે છે.$300\,K$ પર દ્રાવણનું અભિસરણ દબાણ $1.29\,mbar$ છે.પ્રોટીનનું મોલર દળ $.........\,g\,mol ^{-1}$ છે.આપેલ : $R =0.083\,L\,bar\,K ^{-1}\, mol ^{-1}$
    View Solution
  • 2
    $- 0.063\, ^oC$ ઠારબિંદુ ધરાવતા $K_3[Fe(CN)_6]$ ના $0.011\, m$ જલીય દ્રાવણનુ વિયોજન કેટલા ............. ટકા થશે ? (પાણી માટે $K_f = 1.86\, K\, m^{-1}$)
    View Solution
  • 3
    બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનના આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55\, kPa$ અને $1.85\, kPa$ હોય, તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનુ મોલપ્રમાણ .............
    View Solution
  • 4
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 5
    જ્યારે સાંદ્રતા $0.1\,M $ થાય ત્યારે કોના ઠારણ બિંદુમાં મહત્તમ અવનયન જોવા મળે છે?
    View Solution
  • 6
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution
  • 7
    $A $ અને $B $ ના મિશ્રણના દ્રાવણમાં ઉપર $ A $ બાષ્પના મોલ અંશ $(X_A = 0.4)$ કેટલા હોય? $(P_A^o = 100\,mm,\,\, P_B^o = 200 \,mm)$
    View Solution
  • 8
    નીચેનામાંથી $0.10\,m$ જલીય દ્રાવણમાં સૌથી ઓછું ઠાર બિંદુ કોનું હશે?
    View Solution
  • 9
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્વિઅણુક સ્વરૂપે હોય તો દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો નીચેના પૈકી ક્યો ન હોઇ શકે ?
    View Solution
  • 10
    $1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$
    View Solution