જો સંતૃપ્ત બાષ્પ ધીમે ધીમે સંકોચાય ને (તાપમાન અચળ રહે છે) પ્રારંભિક કદને અડધુ કરે છે તો બાષ્પ દબાણ.....
A
ચાર ગણું થશે
B
બમણું થશે
C
ફેરફાર ન થાય
D
અડધું થશે
Easy
Download our app for free and get started
c
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનના આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55\, kPa$ અને $1.85\, kPa$ હોય, તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનુ મોલપ્રમાણ .............
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ ................ $\mathrm{torr}$ થશે ?
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
$1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$