$10\,g$ ગ્રામ પ્રતિ લીટર યુરિયા ધરાવતા (અણુભાર $ = 60\,g$ ગ્રામ મોલ$^{-1}$) એ $5\% w/v$ અબાષ્પશીલ દ્રાવ્ય સાથે આઈસોટોનીક થાય છે, તો અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર ......... $g\, mol^{-1}$ થાય.
Medium
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગ્લાયસિન $\left( C _{2} H _{5} NO _{2}\right)$ ઘરાવતા $2.5 \,g$ પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું $500 \,mL$ દ્રાવણ બનાવવામાં આવ્યું. $300\, K$ પર આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.03 \times 10^{-3}$ $bar$ માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. $\left[ R =0.083 L\right.$ $bar$ $\left.K ^{-1} mol ^{-1}\right]$
બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ નું $25^{\circ}\,C$ પર બાષ્પદબાણ અનુક્રમે $50\,torr$ અને $100\,torr$ છે.જો પ્રવાહી મિશ્રણમાં $A$ ના $0.3$ મોલ અંશ ધરાવતું હોય તો, બાષ્પ અવસ્થામાં પ્રવાહી $B$ ના મોલ અંશ $\frac{x}{17}$ છે. તો $x$ નું $\dots\dots$ મૂલ્ચ છે.
$298\, K$ અને $1\, atm$ પર, $224\, mL\, SO _{2(g)}$ ને $100\, mL\, 0.1\, M\, NaOH$ નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને $36\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) $\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.$ of $\left. Hg \right) x \times 10^{-2} \,mm$ of $Hg$ છે. તો $x$ નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)
દ્રાવણને બનાવવા $125\,cm^3$ આઈસો પ્રોપાઈલ આલકોહોલને પાણીમાં ત્યાં સુધી ઉમેરવામાં આવે કે જ્યાં સુધી દ્રાવણનું કદ $175\,cm^3$ થાય. દ્રાવણમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલના કદ અંશ અને કદ ટકાવારી શોધો.