જો સપાટી પરના ટ્રાન્સમીશના પાવર $\frac{1}{9}$ હોય અને પ્રતિબીંબીત પાવર $\frac{1}{6}$ છે, તો શોષણ પાવર .........
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન ફોનહોફર રેખાઓ સ્પષ્ટ દેખાય છે કારણ કે.....
    View Solution
  • 2
    $ 24\;cm $ ત્રિજયા ધરાવતા ગોળાનો $ 500\;K $ તાપમાને ઉત્સર્જન પાવર $ 440\;W $ છે.જો ગોળાની ત્રિજયા અડધી અને તાપમાન બમણું કરવામાં આવે,તો નવો ઉત્સર્જન પાવર કેટલો થાય?
    View Solution
  • 3
    સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન ફોનહોફર રેખાઓ સ્પષ્ટ દેખાય છે કારણ કે.....
    View Solution
  • 4
    કુલીંગનો નિયમ .......પર આધારીત છે.
    View Solution
  • 5
    ટંગસ્ટન ફિલામેન્ટનું કાર્યકારી તાપમાન અને ઉત્સર્જકતાના અનુક્રમે $2000 K$ અને $0.3 $ છે. ફિલામેન્ટની સપાટીનું ક્ષેત્રફળ ..... $cm^2$ થાશે.લેમ્પનો પાવર $25 W.$  $\sigma \,\, = \,\,5.67\,\,\, \times \,\,\,{10^{ - 8}}\,\,\frac{W}{{{m^2}{k^4}}}$
    View Solution
  • 6
    જો $E$ એ $T K$ તાપમાને પદાર્થ દ્વારા ઉત્સર્જાતી કુલ ઉર્જા છે. અને $E_{max}$ એ તેના દ્વારા તે જ તાપમાને ઉત્સર્જાતી મહત્તમ ઉર્જા છે ત્યારે...
    View Solution
  • 7
    બે સમાન પદાર્થોના તાપમાન $ {727^o}C $ અને $ {327^o}C $ છે,તો ઉત્સર્જન ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    $727^oC$ તાપમાને રહેલ કાળા પદાર્થનો ઉત્સર્જિત પાવર $60\,\, watt$ અને પરિસરનું તાપમાન $227^oC$ છે. જો કાળા પદાર્થનું તાપમાન બદલીને $1227^oC$ કરવામાં આવે, તો ઉત્સર્જિત પાવર ($watt$ માં) કેટલો થશે?
    View Solution
  • 9
    સૂર્યમાંથી નીકળતી ઊર્જાએ પૃથ્વીની સપાટી પર $20\, \frac{{kcal}}{{{m^2}\;min}}$ ના દરે લંબ રૂપે આપાત થાય છે. જો સૂર્યનું તાપમાન અત્યાર કરતાં બમણું થાય, તો પૃથ્વીની સપાટી પર લંબરૂપે આપાત થતી ઉત્સર્જન ઊર્જા ($kcal/m ^2 \,min$ માં) કેટલી થાય?
    View Solution
  • 10
    વિધાન : ઊંચા તાપમાન માટે કાળા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત તરંગલંબાઈ નાની તરંગલંબાઈમાં બદલાય છે.

    કારણ : કાળા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત તરંગલંબાઈ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય

    View Solution