જયારે $0.1$ $ m$ લાંબા તારને સમાંતર $5$ $V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે,ત્યારે ઇલેકટ્રોનની ડિફ્રટ ઝડપ $2.5 \times 10^{-4}$ $ms^{-1}$ જેટલી મળે છે.જો તારમાં ઇલેકટ્રોનની ઘનતા $8 \times 10^{28}$ $m^{-3}$ હોય,તો તારના દ્રવ્યની અવરોધકતા ________ ની નજીક હશે.
JEE MAIN 2015, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં, વિદ્યુતકોષોને શૂન્ય આંતરિક અવરોધ છે. અવરોધો $R_1$ અને $R_2$ માંથી વહેતો પ્રવાહ (એમ્પિઅર માં), અનુક્રમે કેટલો હશે?
    View Solution
  • 2
    બલ્બના પ્રવાહમાં $1\%$  નો ફેરફાર કરતાં વપરાતાં પાવરમાં કેટલા ................. $\%$ ફેરફાર થાય?
    View Solution
  • 3
    આપેલ પરિપથને $3\, volt$ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. તો તેમાંથી પસાર થતો પ્રવાહ $I$ કેટલા $A$ નો હશે?
    View Solution
  • 4
    આકૃતિમાં એક અવરોધ બતાવેલ છે. તેનું મૂલ્ય અને ટોલરન્સ અનુક્રમે __________ છે
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં $2\,\Omega$ ના અવરોધમાંથી $3\;A$ નો પ્રવાહ વહે છે. $5\,\Omega $ ના અવરોધમાંથી વ્યય થતો પાવર ($watt$) કેટલો હશે?
    View Solution
  • 6
    જ્યાર બે અવરોધો $R _1$ અને $R _2$ ને શ્રેણીમાં જોડીને, મીટરબ્રીજના ડાબીબાજુના ગેપમાં દાખલ કરવામાં (જોડવામાં) આવે છે અને $10\,\Omega$ ના અવરોધને જમણા-ગેપમાં મૂકવામાં આવે છે, ત્યારે ડાબીબાજુથી $60\,cm$ અંતરે તટસ્થબિંદુુ મળે છે. જ્યારે $R_1$ અને $R_2$ ને સમાંતરમાં જોડી મીટરબ્રીજના ડાબીબાજુમા ગેપમાં લગાવવામાં આવે અને જમણી બાજુના ગેપમાં $3\,\Omega$ નો અવરોધ દાખલ કરતા, ડાબીબાજુથી $40\,cm$ અંતરે તટસ્થ બિંદુ મળે છે. ગુણાકાર $R_1 R_2$ $.............\Omega$ મળશે.
    View Solution
  • 7
    પરિપથમાં $A$ થી $C$ તરફ વહેતા પ્રવાહ $i_{1}$ ........ $A$
    View Solution
  • 8
    કોષનો $e.m.f.$ માપવા વોલ્ટમીટર કરતાં પોટેન્શિયોમીટરની પસંદગી વધારે યોગ્ય છે તેના માટેના કારણો નીચે આપેલા છે

    $(i)$ પોટેન્શિયોમીટરમાં કોષમાં કોઈ પ્રવાહ વહેતો નથી.

    $(ii)$ પોટેન્શિયોમીટરની લંબાઈના કારણે વધારે સચોટ મૂલ્ય મળે.

    $(iii)$ પોટેન્શિયોમીટર દ્વારા ઝડપથી માપન થઈ શકે.

    $(iv)$ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતી વખતે ગેલ્વેનોમીટરની સંવેદિતાથી કોઈ ફરક પડતો નથી

    ઉપર પૈકી કયા કારણો સાચા છે?

    View Solution
  • 9
    આપેલ પરિપથમાં બે બિંદુઓ $A$ અને $D$ વચ્ચેનો સમતુલ્ય અવરોઘ ($\Omega$ માં) કેટલો થાય?
    View Solution
  • 10
    બે ઇલેક્ટ્રિક બલ્બના અવરોઘનો ગુણોત્તર $1:2$ છે. તેમને શ્નેણીમાં જોડતાં વ્યય થતાં પાવરનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution