જ્યારે અવરોધમાંથી $1.5\, A$ જેટલો પ્રવાહ $20\, s$ સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે $500\, J$ ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ $1.5\, A$ થી વધારીને $3\, A$ કરવામાં આવે તો $20\, s$ માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? ($J$ માં)
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અર્ધવાહક ની અવરોધકતા $(\rho)$ તાપમાન સાથે બદલાય છે.નીચેના માંથી કયો આલેખ તેનું સાચું લક્ષણ બતાવે છે.
    View Solution
  • 2
    $300\,cm$ લંબાઈના પોટેન્શીયોમીટર તારને $780\,\Omega$ અવરોધ અને $4V$ના પ્રમાણિત કોષ સાથે શ્રેણીમાં $20\,mV$ નું $emf$ ધરાવતા કોષને જોડતા તટસ્થ બિંદુ. $(null\,point)$ માટેની લંબાઈ $60\,cm$ મળે છે. પોટેન્શીયોમીટર તારનો અવરોધ. $.........\Omega$ થશે.
    View Solution
  • 3
    એક કોષ સમય $t$ માટે $R$ અવરોધમાં પ્રવાહ પસાર કરે છે. હવે એ જ કોષ એટલા જ સમય માટે અન્ય અવરોધ $r$ માંથી પ્રવાહ પસાર કરે છે. જો બંને અવરોધમાં ઉત્પન થતી ઉષ્માનો જથ્થો સમાન હોય તો, કોષનો આંતરિક અવરોધ કેટલો હશે?
    View Solution
  • 4
    દ્વિ-માર્ગી કળ ધરાવતો પરિપથ આપેલ છે. પ્રારંભમાં ${S}$ ખૂલી છે. અને પછી ${T}_{1}$ એ ${T}_{2}$ સાથે જોડાયેલ છે. જ્યારે ${R}=6 \,\Omega$ માં પ્રવાહ જ્યએ તેની સ્થિત સ્થિતિમાં મહત્તમ મૂલ્ય ધારણ કરે ત્યારે ${T}_{1}$ ને ${T}_{2}$ થી છૂટી કરવામાં આવે છે અને તરત જ ${T}_{3}$ સાથે જોડવામાં આવે છે. $T_{1}$ ને $T_{3}$ સાથે જોડયાના તરત જ બાદ ${r}=3\, \Omega$ અવરોધને સમાંતર સ્થિતિમાન $....\,V$ થશે (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)
    View Solution
  • 5
    જ્યારે બિંદુઓ $A$ અને $B$ ને તાર વડે જોડવામાં આવે ત્યારે આપેલ આકૃતિમાં $6 \mu F$ સંધારકમાં સંગ્રહિત વિદ્યુતભાર______$\mu C$ છ.
    View Solution
  • 6
    $196 \,\Omega - 1\,W$ મૂલ્ય ધરાવતા અવરોધના છેડાઓ પર કેટલો મોટો વોલ્ટેજ તમે સલામત રીતે મૂકી શકો ? .......... $volt$
    View Solution
  • 7
    $AB$ની વચ્ચે ત્રણ એકસમાન કોષોને સમાંતરમાં જોંડેલ છે. $A B$ની વચ્ચે કુલ $emf$  $..........V$  છે.
    View Solution
  • 8
    અવરોધના દ્રવ્યનો રેખીય વિસ્તરણ ગુણાંક  $\alpha$ છે. તેની અવરોધક્તા અને અવરોધનો તાપમાન ગુંણાક અનુક્રમે  $\alpha_p$ અને $\alpha_R$ હોય, તો સાચો સંબંધ પસંદ કરો.
    View Solution
  • 9
    આપેલ પરિપથને $10\, V\;emf$ ધરાવતા એક આદર્શ કોષ સાથે જોડેલ છે. દરેક અવરોધનું મૂલ્ય $2\, \Omega$ છે. જ્યારે કેપેસીટર સંપૂર્ણ ચાર્જ કરેલ હોય ત્યારે કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન ($V$ માં) કેટલો હશે? 
    View Solution
  • 10
    આપેલ નળાકારીય તારની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા વધારીને બમણી કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો .......% થશે.
    View Solution