જયારે ગૌણ પરિપથમાં કોષને $5\,\Omega$ ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ $200\,cm$ આગળ મળે છે. શંટના અવરોધને બદલીને $15\,\Omega$ નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ $300\,cm$ સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ $.......\Omega$ હશે.
A$4$
B$5$
C$3$
D$2$
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
b \(\frac{\varepsilon}{ r +5} \times 5=200\,x\)
\(\frac{\varepsilon \times 15}{ r +15}=300\,x\)
\(\Rightarrow r =5\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન પદાર્થના બનેલા બે તારો પરિપથ મારફતે સમાંતરમાં જોડવાથી તેમાંથી પ્રવાહ પસાર થાય છે. તેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર $4/3$ અને $2/3$ હોય તો તારમાંથી પસાર થતાં વિધુત પ્રવાહનો ગુણોત્તર .......હશે.
$1\, \Omega$ આંતરિક અવરોધ અને $5\, {V}\; emf$ ધરાવતા પાંચ સમાન કોષોને $R$ જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. $R$ ($\Omega$ માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય?
$400\, \Omega$ અને $800\, \Omega$ ના અવરોધકને $6 V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. $10\, k \Omega$ અવરોધ, ધરાવતુ વૉલ્ટમીટરને $400\, \Omega$ અવરોધને સમાંતર લગાવતા તેનુ અવલોકન .......... $V$
$R$ ત્રિજ્યા ધરાવતા ઘન નળાકાર તારની પ્રવાહઘનતા $J ( r )= J _{0}\left(1-\frac{ r }{ R }\right)$ છે,જ્યાં $r$ એ અક્ષથી અંતર છે.તો $r =0$ થી $r =\frac{ R }{4}$ માંથી પસાર થતો પ્રવાહ શોધો.