જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
$\% N =\frac{1.4\left( N _{1} V _{1}\right)}{\text { mass of organic compound }}$

$\% N =\frac{1.4(2.5 \times 2 \times 2)}{0.25}=56$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યા તત્ત્વતા અનુમાપન માટે બેઇલસ્ટેઇન કસોટી ઉપયોગી છે ? 
    View Solution
  • 2
    સ્તંભ વર્ણલેખિકી (ક્રોમેટોગ્રાફી)નો ઉપયોગ કરીને, બે સંયોજનો '$A$' અને '$B$' નું મિશ્રણને જુદા પાડવામાં આવ્યા.'$A$' નું પ્રથમ નિક્ષાલન થયું તે દર્શાવે છે,'$B$' ધરાવે છે તે $......$
    View Solution
  • 3
    એક કાર્બનિક સંયોજન $C,$ $H$ અને $S$ ધરાવે છે, $8\%$  સલ્ફર ધરાવતું કાર્બનિક સંયોજનનું લઘુતમ પરમાણુનું વજન ........$g\,mo{l^{ - 1}}$. ($S$ નું પરમાણ્વીય વજન $= 32\,amu$ )
    View Solution
  • 4
    કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?
    View Solution
  • 5
    હેલોજન માટેની કોપર તાર કસોટી ...... તરીકે ઓળખાય છે. 
    View Solution
  • 6
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું કદ પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય ?
    View Solution
  • 7
    વિભેદી અધિશોપાણના સિંધધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વાર્ણલેખિકી) તકનિક/કો છે તે______

    $A$. સ્તંભ ક્રોમેટોગ્રાફી

    $B$. પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી

    $C$. પેપર ક્રોમેટોગ્રાફી

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

    વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન લાંબા સમય સુધી નીચેનાને કારણે ગરમ કરવાને અવગણવામાં આવે છે.તે $.........$
    View Solution
  • 10
    નાઇટ્રોજન ધરાવતા $29.5\, mg$  કાર્બનિક પદાર્થ ઝેલહાલની પદ્ધતિ અનુસાર પાચન થાય છે અને ઉદ્ભવતો  એમોનિયા $20\,m\,L\,\, 0.1\,M \,HCl$  દ્રાવણ દ્વારા શોષાય છે. $15 \,m\,L\, \,0.1\, M$  મોલર $NaOH$  દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે વધુ એસિડની જરૂર પડે છે, તો પદાર્થમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી થાય ?
    View Solution