Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તળિયે સમતલ અરીસો ધરાવતા પાત્રમાં $\mu $ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલ છે. અરીસાથી $h$ ઊંચાઇ ઉપર $P$ વસ્તુને અવલોકનકાર $O$ જોવે છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય?
એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર $45 \mathrm{~cm}$ છે. લેન્સની કેંદ્રલંબાઈ______________$cm$.છે.
બે માધ્યમ $A$ અને $B$ $\left(v_{ A }-v_{ B }\right)$ માં પ્રકાશની ઝડપનો તફાવત $2.6 \times 10^{7} m / s$ છે. જો માધ્યમ $B$ નો વક્રીભવનાંક $1.47$ હોય તો માધ્યમ $B$ અને માધ્યમ $A$ ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે.
જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી $30^{\circ}$ ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ $^{\circ}$ છે.
પ્રકાશનું કિરણ પ્રિઝમ પર $60°$ ના કોણે આપાત થાય છે અને પ્રિઝમનો વક્રીભવકોણ $30°$ છે. નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30°$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમના વક્રીભવનાંકની કિંમત ......થશે.