જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી $30^{\circ}$ ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ $^{\circ}$ છે.
  • A$140$
  • B$120$
  • C$110$
  • D$130$
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
b
\(\delta=180^{\circ}-60^{\circ}=120^{\circ}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પહેલાં માધ્યમમાં પ્રકાશનો વેગ $v_1$, બીજામાધ્યમમાં વેગ $v_2$ ત્યારે પહેલાં માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક ......થશે.
    View Solution
  • 2
    વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર $40\,cm$ છે. લેન્સનો પાવર $\left(\frac{ N }{100}\right) D$ હોય તો $N$ ........
    View Solution
  • 3
    સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ દ્વારા કેવું પ્રતિબિંબ મળે?
    View Solution
  • 4
    કોઇ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે, અને પ્રિઝમકોણ $30^o $ છે.આ પ્રિઝમની બે માંથી એક વક્રીભુત સપાટીને ચાંદીનો ઢોળ ચઢાવીને અરીસો બનાવવામાં આવે છે.એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય (રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઇને ) તે જ પથ પર પાછો ફરે, જો તેનો પ્રિઝમ પરનો આપાતકોણ .... હોય.
    View Solution
  • 5
    $60^o$ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર ${15^o}$ ના ખૂણે કિરણ આપાત કરતાં ${55^o}$ નું વિચલન અનુભવે છે. તો નિર્ગમનકોણ કેટલો થશે?
    View Solution
  • 6
    લેન્સ માટે મોટવણી ($m$) અને પ્રતિબિંબ અંતર ($v$) નો આલેખ કેવો થાય?
    View Solution
  • 7
    $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતગોળ લેન્સ માટે વસ્તુ અંતર $u$ અને પ્રતિબિંબ અંતર $v$ વચ્ચેનો આલેખ $( u = v$ સંદર્ભ રેખા)
    View Solution
  • 8
    વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\, cm$ છે,બર્હિગોળ લેન્સના બે સ્થાન માટે પડદા પર પ્રતિબિંબ મળે છે.આ બે સ્થાન વચ્ચેનું અંતર $40 \,cm$ છે,તો લેન્સનો પાવર લગભગ કેટલો હશે?
    View Solution
  • 9
    વર્ણવિપથન દૂર કરવા માટે લેન્સનું કેવું જોડાણ કરવું પડે?
    View Solution
  • 10
    સમતલ બહિર્ગોળ લેન્સની $(\mu = 1.5)$ વક્રતાત્રિજયા $10 \,cm$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ લગાવવામાં આવેલ છે. ચાંદીનો ઢોળ લગાવ્યા પછીની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?
    View Solution