જ્યારે તાપમાન $40^{\circ} C$ થી $30^{\circ} C$માં બદલાયું ત્યારે પ્રક્રિયા વેગમાં  $3.555$ ગણો ઘટાડો થયો.ત્યારે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ...............$kJ\, mol ^{-1}$ છે

[લો; $R =8.314 \,J\, mol ^{-1}\, K ^{-1}$ In $3.555=1.268$]

JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
d
$\ell n \left(\frac{ K _{ T _{2}}}{ K _{ T _{1}}}\right)=\frac{ E _{ a }}{ R }\left[\frac{1}{ T _{1}}-\frac{1}{ T _{2}}\right]$

$T _{1}=303 K ; T _{2}=313 K$

$\frac{ K _{ T _{2}}}{ K _{ T _{1}}}=3.555$

$\ell E (3.555)=\frac{ E _{ a }}{8.314}\left[\frac{1}{303}-\frac{1}{313}\right]$

$E_a=99980.715$

$E _{ a }=99.98 \frac{ kJ }{ mole }$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $30^{\circ} C$ પર, $AB _2$ ના વિધટનનો અર્ધ આયુષ્ય $200 \,s$ છે અને જે $AB _2$ ના પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. તો $80\, \% AB _2$ ના વિઘટન માટેના સમયની સીમા શોધો. ($s$ માં)

    (આપેલ : $\log 2=0.30, \log 3=0.48$ )

    View Solution
  • 2
    $A + B \rightarrow C + D$ માટે $\Delta H = -\,20\,kj $ મોલ $^{-1} $  છે. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $85\,KJ$ મોલ  $^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા......... $KJ$ મોલ $^{-1}$ છે.
    View Solution
  • 3
    એક પ્રક્રિયા માટે પ્રકિયકની સાંદ્રતા બે ગણી કરતા પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય બમણો થાય છે. તો પ્રકિયાનો કમ જણાવો.
    View Solution
  • 4
    જો પ્રક્રિયક $ B$ ની સાંદ્રતા બમણી થાય તો પ્રક્રિયક $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયાનો દર પ્રારંભિક દર $1/4$ જેટલો થાય છે. પ્રક્રિયક $B$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ...... થશે.
    View Solution
  • 5
    $2 NO_{(g)} + Cl_{2(g)} \rightarrow 2NOCl_{(g)}$, પ્રક્રિયા માટે જ્યારે $Cl_2$  ની સાંદ્રતા બમણી થાય. પ્રક્રિયાનો દર વાસ્તવિક કરતા બે ગણો થાય છે. જ્યારે $NO$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે દર ચાર ગણો થાય તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
    View Solution
  • 6
    રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદીપકનો ઉમેરો નીચેનામાંથી કયા જથ્થામાં ફેરફાર કરે છે
    View Solution
  • 7
    જ્યારે મનુષ્યના શરીરની બહારની બાજુ ઉત્સેચકોની હાજરી ના હોય તેવું પ્રયોગશાળામાં જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે પ્રક્રિયાનો દર $10^{-6}$ સમય જેટલો છે તો ઉત્સેચકો હાજરીમાં પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ...... થશે.
    View Solution
  • 8
    વાયુરૂપ પ્રક્રિયા માટે તાપમાનમાં થોડો વધારો કરતા વેગમાં થતો મોટો વધારો ...... સૂચવે છે.
    View Solution
  • 9
    જો $87.5\% $ નો કોઈપણ આપેલ પદાર્થનું $40$ મિનિટમાં વિભંજન થાય તો રેડીયો એક્ટિવ પદાર્થની અદ્ય આયુ કેટલી થાય છે?
    View Solution
  • 10
    જો પ્રથમ ક્રમની પ્રક્રિયા $60$ મિનિટમાં $60\%$ પૂર્ણ થાય તો તે પ્રક્રિયાને $50\%$ પૂર્ણ થવા લાગતો સમય આશરે ..... મિનિટ થશે. 

    $(\log \,4 = 0.60,\, \log \,5 = 0.69)$

    View Solution