કાર્બનિક ક્લોરાઇડનું જળવિભાજન વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાં નીચે પ્રમાણે કરવામાં આવે છે. $R - Cl + H_2O \rightarrow R - OH + HCl $ તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
  • Aઆણ્વીકતા અને પ્રક્રિયાક્રમ બંને $2$ થશે.
  • Bઆણ્વીકતા $2$ થશે અને પ્રક્રિયાક્રમ $1$  થશે.
  • Cઆણ્વીકતા $1$ થશે અને પ્રક્રિયાક્રમ $2$ થશે.
  • Dઆણ્વીકતા $1$ થશે અને  પ્રક્રિયાક્રમ $1$ થશે.
Medium
Download our app for free and get startedPlay store
b
અહીં વિપુલ પ્રમાણમાં પાણી લીધેલ હોવાથી, પ્રક્રિયાક્રમ માત્ર \(R - Cl  \)  ની સાંદ્રતા ઉપર આધારિત હશે.

ઉપરાંત, આણ્વીકતા તે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સંખ્યા દર્શાવે છે તેથી તે \(2 \) થશે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફ્લાસ્કમાં સંયોજનોનું $A$ અને $B$  મિશ્રણ હોય છે  બંને સંયોજન પ્રથમ ક્રમથી વિઘટન પામે છે તેની અર્ધ આયુષ્યસમય $A$ અને $B$ નું અનુક્રમે $300$ $s$અને $180\, s ,$છે જો  $A$ અને $B$ ની સાંદ્રતા આંશિક સમાન હોય $ A $ ની સાંદ્રતા માટે સમય $B$ કરતા ચાર ગણો કેટલો સમય જરૂરી છે
    View Solution
  • 2
    એક અણુનું ઉષ્મીય વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે.અણુ $120$ મિનિટમાં $50\% $ વિઘટન પામે છે. તેનું $90\%$  વિઘટન થવા માટે ...........  મિનિટ લાગશે.
    View Solution
  • 3
    પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ $\left(\ln \mathrm{k}\,\, \mathrm{v} / \mathrm{s} \,\,\frac{1}{\mathrm{~T}}\right)$નો ઢાળ $-5 \times 10^{3} \,\mathrm{~K}$ છે. પ્રક્રિયાના $\mathrm{E}_{\mathrm{a}}$ નું મૂલ્ય શું છે ? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો.($\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}$ માં)

    $\left[\right.$ આપેલ $\left.\mathrm{R}=8.314 \,\mathrm{JK}^{-1} \,\mathrm{~mol}^{-1}\right]$

    View Solution
  • 4
    જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $T_1 $ તાપમાને વેગ અચળાંક  $K_1 $ તથા તાપમાન  $T_2 $ એ વેગઅચળાંક  $K_2 $  હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે.? ( $E_a $ = સક્રિયકરણ ઉર્જા)
    View Solution
  • 5
    $A_2 + B_2 $ $\rightleftharpoons$ $ 2AB $ પુરોગામી અને પ્રતિવર્તીં પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180\, kJ$ મોલ $^{-1}$ અને $200 \,kJ$ મોલ $^{-1}$ છે. ઉદ્દીપકની હાજરીમાં (પુરોગામી અને પ્રતિવર્તીં) બંનેની સક્રિયકરણ ઊર્જા $100\, kJ$  મોલ $^{-1}$ ઘટે છે તો ઉદ્દીપકની હાજરીમાં ($A_2 + B_2 \rightarrow2AB$) પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ( $kJ $ મોલ $ ^{-1}$) કેટલો થશે?
    View Solution
  • 6
    પ્રક્રિયાક્રમ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 7
    રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં : $N_2(g) + 3H_2(g) \rightarrow  2NH_3(g)$  આ પ્રક્રિયાનો દર તેના $N_2(g), H_2(g)$  અથવા $NH_3(g) $ ની સાંદ્રતાના સમયના સંદર્ભના સમજાવી શકાય છે તો આ દર સમીકરણ વચ્ચેનો સાચો સંબંધ શોધો.
    View Solution
  • 8
    એક પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતામાં થતો વધારો નીચેના માંના ફેરફાર તરફ દોરી જશે જે શોધો:
    View Solution
  • 9
    નીચે પૈકી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 10
    પ્રકિયા ${A_{\left( g \right)}} + 3{B_{\left( g \right)}} \to 2{C_{\left( g \right)}}$  માટે $- d[A]/dt$ નુ મૂલ્ય $3 \times 10^{-3}\, mol\, L^{-1}\,min^{-1}$ હોય, તો $- d[B[dt$ નુ મૂલ્ય .... થશે.
    View Solution