કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનાં પરિમાપનની રીત કઈ છે ?
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution
  • 2
    Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution
  • 3
    ડ્યુમાની પદ્ધતિમાં નાઈટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનને સૌ પ્રથમ શેની સાથે ગરમ કરવામાં આવે છે ?
    View Solution
  • 4
    મિથેનોલ અને એસિટોનના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.
    View Solution
  • 6
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $-I$ સૂચિ $-II$
    $(A)$ ક્લોરોફોર્મ અને એનિલીન $(I)$ વરાળ નિસ્યંદન
    $(B)$ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન $(II)$ ઉર્ધ્વપાતન
    $(C)$ પાણી અને એનિલીન $(III)$ નિસ્યંદન
    $(D)$ નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ $(IV)$ સ્ફટિકીકરણ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    નેપ્થેલીનનું શુદ્ધિકરણ કરવા માટેની રીતનું નામ સૂચવો.
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

    વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

    ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

    View Solution
  • 9
    કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
    View Solution
  • 10
    ડયુમાની પદ્ધતિમાં નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં $0.35\, g$ કાર્બનિક સંયોજનના $55\, mL$ નાઈટ્રોજનને એકત્ર કરવા માટે $300\, K$ તાપમાન અને $715\, mm$ દબાણ આપ્યું હતું.સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી રચના હશે. ($300\, K$ એ જલીય તણાવ $= 15\, mm$).
    View Solution