કાર્નોટ એન્જિનના ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $27°C$ છે અને કાર્યક્ષમતા $25\%$ છે, તો ઉષ્મા-પ્રાપ્તિસ્થાનનું તાપમાન ...... $^oC$
  • A$227$
  • B$327$
  • C$127$
  • D$27$
Medium
Download our app for free and get startedPlay store
c
એન્જિનની કાર્યક્ષમતા,

\(\eta  = 1 - \frac{{{T_2}}}{{{T_1}}}\,\,\,\,\,\,\therefore \,\,\,\frac{{25}}{{100}} = 1 - \frac{{300}}{{{T_1}}}\)

\(\therefore \,\,\,\frac{1}{4} = 1 - \frac{{300}}{{{T_1}}}\,\,\,\,\,\,\,\therefore \,\,\,\frac{{300}}{{{T_1}}} = 1 - \frac{1}{4} = \frac{3}{4}\)

\(\therefore \,\,{T_1} = 400\,K\,\,\,\,\,\therefore \,\,\,{T_1} = {127^ \circ }C\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દ્વિ-પરમાણુક વાયુ $(\gamma=1.4)$ ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે $200 \mathrm{~J}$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા_________હશે.
    View Solution
  • 2
    આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ કરતાં
    View Solution
  • 3
    જો વાયુને $A$ થી $C$ સુધી $B$ મારફતે લઈ જવામાં આવે તો વાયુ વડે શોષતી ઉષ્મા $8 \,J$ છે તો તેને $A$ થી $C$ સુધી સીધી રીતે લઈ જવામાં વાયુ વડે શોષાતી ઉષ્મા ............. $J$ છે.
    View Solution
  • 4
    આપેલ ચક્રિય પ્રક્રિયામાંથી પસાર થતાં આપેલ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા. . . . . . . . . હશે.
    View Solution
  • 5
    પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન $52 \,K$ જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન .........  હશે.
    View Solution
  • 6
    $40\%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $300 K$ છે. તેની ઠારણ-વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને, કાર્યક્ષમતા મૂળ કાર્યક્ષમતા કરતાં $50\%$ વધારવા માટે પ્રાપ્તિસ્થાન તાપમાન ..... $K$ વધારવું પડે ?
    View Solution
  • 7
    બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\frac{1}{3}$ છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $x$ જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને $\frac{1}{6}$ થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $99^{\circ}\,C$ હોય, તો $x$ નું મૂલ્ય $........\,K$ થશે.
    View Solution
  • 8
    વાયુની આંતરિક ઊર્જા કઇ પ્રક્રિયામાં વધે.
    View Solution
  • 9
    $1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
    View Solution
  • 10
    $P$ દબાણ અને $V$ કદના એક પરમાણ્વિક વાયુને પ્રથમ સમતાપીય રીતે વિસ્તરણ કરીને કદ $2V$ સુઘી અને પછી સમોષ્મી રીતે કદ $16 V $ કરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું થશે? ($\gamma = \frac{5}{3}$ લો)
    View Solution