b (b) In adiabatic process \(\Delta U = - \Delta W.\) In compression \(\Delta W\) is negative, so \(\Delta U\) is positive i.e. internal energy increases.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્નોટ એન્જિન $900\; \mathrm{K}$ અને $300 \;\mathrm{K}$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે.તે એક ચક્ર દરમિયાન $1200\; \mathrm{J}$ કાર્ય કરે છે તો એક ચક્ર દરમિયાન એન્જિન નીચા તાપમાને કેટલી ઉર્જા ($\mathrm{J}$ માં) મુક્ત કરશે?
એક એન્જિન $20\,^{\circ} C$ અને $1$ $\;atm$ દબાણે $5$ મોલ વાયુ લઈને તેનું સમોષ્મી સંકોચન કરીને તેનું કદ શરૂઆતના કદ કરતાં દસમાં ભાગનું કરે છે.હવાને દઢ અણુનો બનેલો દ્વિ પરમાણ્વિક વાયુ લેવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $X\, kJ$ હોય તો $X$ નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?
$127^{\circ}\,C$ અને $27^{\circ}\,C$ તાપમાન વચ્યે કાર્નોટ એન્જિન દ્વારા $2\,kJ$ કાર્ય થાય છે. પરિસર દ્વારા એન્જિનને અપાતીઉષ્માનો જથ્થો ........ $kJ$ છે.
એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ $P_0$ અને $V_0$ છે.જ્યારે વાયુને અચાનક $\frac{ V _{ o }}{4}$ કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. ($\gamma$ = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)
એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.
કાર્નોટ એન્જિન $T_1$ અને $T_2$ વચ્ચે કાર્ય કરે છે.ત્યારે તેની કાર્યક્ષમતા $\eta$ છે,ઉષ્માપ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન બમણું કરવાથી નવી કાર્યક્ષમતા કેટલી થશે?