કઈ અક્ષ પર રિંગની જડત્વની ચાકમાત્રા મહત્તમ થશે ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ત્રણ બિંદુવત દળો $m_1, m_2$ અને $m_3$ ને નીચે બતાવ્યા પ્રમાણે એક પાતળા દળરહિત પતરા $(1.2 \,m \times 1.0 \,m )$ ના ખૂણાઓ પર મૂકવામાં આવે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર  .......... $m$ બિંદુએ આવેલું હશે ?
    View Solution
  • 2
    નૃત્યકાર ચાકગતિ કરતા પ્લેટફોર્મ પર હાથમાં બે ગોળા લઈને ઊભો છે. જો તે ગોળા જમીન પર પડી જાય તો નૃત્યકારની...
    View Solution
  • 3
     $20\ g$, $30\ g$ અને $50\ g$ દળના કણનો વેગ અનુક્રમે  $10 \vec i,\,10\vec j,\,$ અને $\,10\vec k$ છે.  તો આ ત્રણેય કણના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ કેટલો થાય ? 
    View Solution
  • 4
    અલગ દળ, ત્રિજ્યા અને ધનતા ધરાવતા બે નક્કર ગોળાઓ એક ખરબચડા ઢોળાવ ઉપર થી સમાન સ્થિતિ હેઠળ નીચે ગબડે છે. તેમનો નીચે આવવા નો સમય તેમના થી સ્વતંત્ર છે.
    View Solution
  • 5
    ફ્લાયવ્હીલની ઝડપ $60\,rpm$ થી $360\,rpm$ સુધી વધારવા માટે $484\,J$ જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા $............\,kg - m ^2$ હશે. 
    View Solution
  • 6
    $m=M$ દળનો પદાર્થ મુકત કરતાં,તે કેટલા પ્રવેગથી ગતિ કરશે
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $a$ બાજુવાળો સમઘન બોક્સ એક રફ સપાટી પર પડેલ છે તેને ખસેડવા માટે તેના દ્રવ્યમાનથી $b$ ઊંચાઈ ઓછામાં ઓછા $F$ બળની જરૂર પડે છે.જો સપાટીનો ઘર્ષણાંક $\mu=0.4$ હોય તો બોક્સને ગબડયા વગર ખસેડવા માટે $100 \times \frac{b}{a}$ નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 8
    કોઈ પદાર્થ પર ટોર્ક લગાવ્યા વગર, પરંતુ જડત્વની ચાકમાત્રા માં ફેરફાર થવાથી તેની કોણીય ઝડપ ${\omega _1}$ માથી  ${\omega _2}$ થાય છે. તો બંને કિસ્સામાં ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર  શું થશે?
    View Solution
  • 9
    $m$ દળ અને $r$ ત્રિજયાની એક નિયમિત વર્તુળાકાર રીંગ તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તેની ગતિઊર્જા કેટલી થાય?
    View Solution
  • 10
    ઘન નળાકારની તેની અક્ષ પર જડત્વની ચાકમાત્રાએ તેના ગુરૂત્વકેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષ પરની જડત્વની ચાકમાત્રા જેટલી છે. લંબાઈ $ L$ અને ત્રિજ્યા $ R $ વચ્ચેનો સંબંધ શું થશે ?
    View Solution