ત્રણ બિંદુવત દળો $m_1, m_2$ અને $m_3$ ને નીચે બતાવ્યા પ્રમાણે એક પાતળા દળરહિત પતરા $(1.2 \,m \times 1.0 \,m )$ ના ખૂણાઓ પર મૂકવામાં આવે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર  .......... $m$ બિંદુએ આવેલું હશે ?
  • A$(0.8,0.6)$
  • B$(0.6,0.8)$
  • C$(0.4,0.4)$
  • D$(0.5,0.6)$
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

\(x_{ cm }=\frac{m_1 x_1+m_2 x_2+m_3 x_3}{m_1+m_2+m_3}\)

\(y_{ cm }=\frac{m_1 y_1+m_2 y_2+m_3 y_3}{m_1+m_2+m_3}\)

\(x_{ cm }=\frac{(1.6)(0)+(2.4)(0)+2(1.2)}{1.6+2.4+2}=0.4 \,m\)

\(y_{ cm }=\frac{(1.6)(0)+(2.4) 1+2(0)}{1.6+2.4+2}=0.4 \,m\)

\(\text { So, }\left(x_{ cm }, y_{ cm }\right)=(0.4,0.4) \,m\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દળનો પદાર્થ મુકત કરતાં $h$ અંતર કાપ્યા પછી તેનો વેગ
    View Solution
  • 2
    $1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}$ અને $2.5\; kg$ દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}$ અને $5.0\; \mathrm{cm}$ છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
    View Solution
  • 3
    ફલાય વ્હીલ તેની અક્ષ પર અચળ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો અચાનક કોઈ પદાર્થ તેની રીંગ પર ચોટી જાય ત્યારે જડત્વની ચાકમાત્ર શું થશે ?
    View Solution
  • 4
    સમાન લંબાઇની બાજુ $a$ ધરાવતા ચતુષ્કોણના શિરોબિંદુ પર $m, 2m,3m$ અને $4m$ દળ ના કણ મૂકેલા છે.આ ચતુષ્કોણ $x-y$ સમતલમાં છે જ્યાં ઉદગમબિંદુ પર $m$ અને $x$-અક્ષ પર $4m$ દળ છે. ચતુષ્કોણની કોઈ બે બાજુ વચ્ચેનો ખૂણો $60^o$ હોય તો તંત્રના દ્રવ્યમાનકેન્દ્ર ના યામ શું થાય?
    View Solution
  • 5
    કોઈ પદાર્થના જડત્વની ચાકમાત્રા શેના ઉપર આધાર રાખે છે?
    View Solution
  • 6
    $HCL $ અણુમાં બે પરમાણુ વચ્ચેનું અંતર $1.27\ Å$ છે. $Cl$ પરમાણુનું દળ $H $ પરમાણુ કરતા $35.5$ ગણું છે.તો $H$ પરમાણુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર ...... $\mathop A\limits^o $ થાય.
    View Solution
  • 7
    એક ગોળો તેના વ્યાસ ને અનુલક્ષી ને ફરે તો .... 
    View Solution
  • 8
    એક અક્ષ પર $I$ જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું $3I$ જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.
    View Solution
  • 9
    $m_1$ અને $m_2$ ના બે બિંદુવત દળને દઢ $L$ લંબાઈ અને નહિવત દળ ધરાવતા સળીયાના સામસામેના છેડે રાખવામાં આવેલાં છે. આ સળિયાને લંબરૂપે રહેલી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ અક્ષ પર રહેલા બિંદુ $P$ નું એવું સ્થાન મેળવો કે જેના માટે સળિયો કોણીય વેગમાન ${\omega _0}$ થી પરિભ્રમણ કરે, ત્યારે જરૂરી કાર્ય ન્યુનતમ થાય?
    View Solution
  • 10
    $3\; kg $ નો ઘન નળાકાર $4 \;m/s $ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. તે $200\; N/m $ બળઅચળાંક ધરાવતી સમક્ષિતિજ સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહતમ સંકોચન ($m$ માં) કેટલું થાય?
    View Solution