Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનના સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર $7/5$ હોય અને તેમના પ્રવાહોનો ગુણોત્તર $7/4$ હોય તો તેમના ડિફટવેગોનો ગુણોત્તર કેટલો ?
બે સમાન દ્રવ્યના વાયરો '$A$' અને '$B$' ની લંબાઈના ગુણોત્તર $1 : 2$ અને ત્રિજ્યાના ગુણોત્તર $2 : 1$ છે. બે વાયરો બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો એકજ સમયે વાયરમાં '$A$' અને વાયર '$B$' માં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર.... હશે.
બે એકસમાન કોષોને જ્યારે સમાંતરમાં કે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે બાહ્ય $5\,\Omega$ ના અવરોધમાંથી સમાન પ્રવાહ આપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ $...........\Omega$ હશે.
$4$ મિનિટ માટે $10\, \Omega$ અવરોધમાં $5\,A$ નો પ્રવાહ મળે છે. આ સમયમાં અવરોધના કોઈ પણ ભાગમાંથી પસાર થતાં ઈલેકટ્રોનની સંખ્યા અને વિધુતભાર કુલંબમાં.......છે.
$1.0\ mm^2$ ક્ષેત્રફળ વાળા કોપર તારના આડછેદમાં $1.34\ A$ પ્રવાહ મળે છે. ધારો કે દરેક કોપરનો પરમાણું એક મુક્ત ઈલેકટ્રોન આપે છે. તો તારમાં મુક્ત ઈલેકટ્રોનની ડ્રિફટ ઝડપની ગણતરી ................... $mm/s$ કરો, કોપરની ઘનતા $8990\ kg/m^3$ અને પરમાણવીય દળ = $63.50$
આપેલ પરિપથમાં બે $8.0\,V$ અને $16.0\,V$ ની બેટરી, ત્રણ $3\,\Omega ,\,9\,\Omega $ અને $9\,\Omega $ ના અવરોધો અને $5.0\,\mu F.$ નું કેપેસીટર છે.તો પરિપથમાં સ્થાયી સ્થિતિમાં કેટલા ............. $A$ પ્રવાહ $I$ નું વહન થતું હશે?