ક્લોરિન પરમાણુઓની હાજરીમાં ઓઝોનની ઓકિસજન પરમાણુઓ સાથેની પ્રક્રિયા નીચે દર્શાવેલ બે તબક્કા મુજબ થઈ શકે છે.

${O_3}(g)\, + \,C{l^ * }(g)\, \to \,{O_2}(g) + Cl{O^ * }(g)$ ..... $(i)$               $[{K_i} = 5.2 \times {10^9}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]$

$Cl{O^ * }(g) + {O^ * }(g)\, \to \,{O_2}(g) + \,C{l^ * }(g)$ ..... $(ii)$                $[{K_{ii}} = 2.6 \times {10^{10}}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]$

તો સમગ્ર પ્રક્રિયા ${O_3}(g){\mkern 1mu}  + {\mkern 1mu} {O^*}(g){\mkern 1mu}  \to {\mkern 1mu} 2{O_2}(g)$ માટે સમગ્ર પ્રક્રિયાનો વેગ .......... $L\,\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}$ અચળાંક કોની સૌથી નજીક હશે ?

JEE MAIN 2016, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રાસાયણિક પ્રક્રિયામાં દાખલ થવા અણુઓ માટે ન્યુનતમ ઊર્જાને $.......$ કહે છે.
    View Solution
  • 2
    આપેલ પ્રથમક્રમ પ્રક્રિપા માટે $A \rightarrow B$ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય $0.3010 \,min$ છે. $2.0$ મિનીટના સમયે પ્રક્રિયિકી પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી પ્રક્રિયકનની સાંદ્રતાનો ગુણોત્તર ........ હશે.
    View Solution
  • 3
    ચોક્કસ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $570 \,s$ પછી $32 \%$ પ્રક્રિયક બાકી રહે છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક  ...........  $\times 10^{-3} s ^{-1}$ છે.

    $\left[\right.$ આપેલ છે $\left.: \log _{10} 2=0.301, \ln 10=2.303\right]$

    View Solution
  • 4
    રેડીયો સમસ્થાનિકની અર્ધઆયુ ચાર કલાક છે. જો સમસ્થાનિકનું શરૂઆતનું દળ $200\,g$ હોય તો $24$ કલાક પછી ....... $g$ દળ બાકી રહેશે.
    View Solution
  • 5
    પ્રારંભિક પ્રકિયા $2AB + B \to A_2B_3$ એ પ્રકિયકોના સમાન મોલ લઇને $1\, dm^3$ અને $2\, dm^3$ કદના પાત્રોમાં અલગ રીતે કરવામાં આવે તો પ્રક્રિયાવેગનો ગુણોત્તર $(r_1/r_2$) ...
    View Solution
  • 6
    ધાતુની સપાટી જેવી કે ટંગસ્ટન પર અધિશોષિત વાયુ $H_2$ છે. તો આ..... ક્રમની પ્રક્રિયા છે.
    View Solution
  • 7
    શર્કરાની દરેક સાંદ્રતા માટે $ pH = 5 $ લેતાં શેરડીનાં વ્યુત્ક્રમણની પ્રક્રિયા થતાં તેનો અચળ અર્ધઆયુષ્ય $500$  મિનિટ થાય છે. જો કે $pH = 6$ હોય તો અર્ધઆયુષ્ય ફેરફાર $50 $ મિનિટ થાય છે. તો શેરડીનાં વ્યુત્ક્રમણ માટેનો દર નિયમ મેળવો.
    View Solution
  • 8
    બેઝિક માધ્યમમાં એસ્ટરનુ જળવિભાજન ........ પ્રક્રિયા છે.
    View Solution
  • 9
    જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે. 
    View Solution
  • 10
    વાતાવરણના ઉપરના સ્તરમાં ઓઝોન વિઘટન નાઇટ્રિક ઓક્સાઇડ દ્વારા ઉદ્દીપિત થાય છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે મુજબ છે.

    $2NO \rightleftharpoons {N_2}O + \left[ O \right]$ 

    ${O_3} + \left[ O \right] \to 2{O_2}\,(slow)$

    તો પ્રકિયાનો કમ જણાવો.

    View Solution