જો પ્રક્રિયા $A_2 + B_2 \rightleftharpoons  2AB$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180\, kJ\, mol^{-1}$ અને $200 \,kJ\, mol^{-1}$ મોલ છે. ઉદ્દીપકની હાજરી બંને પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $100\, kJ\,mol^{-1}.$ ઘટાડે છે. તો આ પ્રક્રિયા માટે ઉદ્દીપકની હાજરીમાં એન્થાલ્પી ફેરફાર ( $kJ\, mol^{-1}$) ....... થશે.
AIEEE 2007, Diffcult
Download our app for free and get startedPlay store
a
$\Delta H_{R}=E_{f}-E_{b}=180-200=-20\, k J / m o l$

The nearest correct answer given in choices may be obtained by neglecting sign.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુરૂપ ઘટકો વચ્ચેની પ્રક્રિયા : $2A + B\rightarrow C + D. $ માટે પ્રક્રિયા વેગ $= K[A][B] $ છે. તો પહેલા કરતા પાત્રનું $1/4$ કદ જેટલુ ઓછુ લેવામાં આવે તો પહેલાના પ્રક્રિયા વેગ કરતાં અંતિમ પ્રક્રિયા વેગ કેટલા ગણો મળશે ?
    View Solution
  • 2
    પ્રથમ ઓર્ડર પ્રક્રિયા માટે $A \rightarrow 2 B$માં $100$ મિનિટ પછી $1$ મોલ પ્રક્રિયક $A$ પછી $B$ ના $0.2$ મોલ્સ આપે છે. પ્રક્રિયાનું અર્ધઆયુષ્ય  $.....\,min$ છે. [ઉપયોગ કરો $: \ln 2=0.69, \ln 10=2.3$

    $log$નો ગુણધર્મ $\ln \left(\frac{{x}}{{y}}\right)=\ln {x}-\ln {y}$

    View Solution
  • 3
    $A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર બમણો થશે જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય, તો દર ફરીથી બમણો થશે જ્યારે $A $ અને $ B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો ક્રમ ...... થશે.
    View Solution
  • 4
    પ્રકિયા $A \to B$ માટે ${K_1} = {10^8}\,{e^{ - 6000/8.34\,\,T}}$ અને

    પ્રક્રિયા $P \to Q$ માટે ${K_2} = {10^{10}}\,{e^{ - 8000/8.34\,\,T}}$ હોય તો ....... $K$ તાપમાને $K_1 = K_2$ થશે.

    View Solution
  • 5
    ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે નો એકમ કયો છે?
    View Solution
  • 6
    જ્યારે તાપમાનનો ફેરફાર $293 K$ થી $313 K$ થાય તો ચોક્કસ  પ્રક્રિયાનો દર ચતુષ્ક  થાય છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ......... $kJ\, mol^{-1}$ શોધો. $(R = 8.314 JK^{-1} mol^{-1}$)
    View Solution
  • 7
    નીચે આપેલામાંથી ખોટા વિધાન/નો ની સંખ્યા $........$ છે.

    $A$. શૂન્ય ક્રમની પ્રક્રિયાઆના અનુગામી અર્ધ આયુષ્ય સમય સાથે ધટે છે.

    $B$. રાસાયણિક સમીકરણ પ્રક્રિયક તરીકે દેખાતો પદાર્થ પ્રક્રિયાના (પ્રક્રિયાવેગને)દરને અસર કરી શકે નહી.

    $C$. એક રાસાયણિક પ્રક્રિયાની આણિવક્તા અને ક્રમ અપૂર્ણાક સંખ્યા હોઈ શકે છે.

    $D$. શૂન્ય અને દ્વિતિય ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંક અનુક્રમે $mol\,L ^{-1}\,s ^{-1}$ અને $mol ^{-1}\,L$ $s^{-1}$ છે.

    View Solution
  • 8
    $(n - 1)$ ક્રમની પ્રક્રિયા માટે અર્ધપ્રક્રિયા સમય અને શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબધ કયો છે?
    View Solution
  • 9
    ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે જ્યારે પ્રક્રિયાની એન્થાલ્પી $\Delta$$H$ $  KJ/$ મોલમાં છે. તો સક્રિયકરણ ઊર્જા માટેનું ન્યનતમ મૂલ્ય ......થશે.
    View Solution
  • 10
    પ્રક્રિયા $3A+2B \to C + D$ માટે વિકલનીય વેગ નિયમ ....તરીકે લખાશે.
    View Solution