ક્યા તત્ત્વને શોધવા માટે લેસાઈન કસોટીનો ઉપયોગ થાય છે. 
  • A
    ફક્ત નાઈટ્રોજન અને સલ્ફર 
  • B
     ફક્ત નાઈટ્રોજન, સલ્ફર અને ફોસ્ફ્રસ
  • C
     ફક્ત ફોસ્ફરસ અને હેલોજન
  • D
    નાઈટ્રોજન,સલ્ફર, ફોસ્ફ્સ અને હેલોજન
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
Lassaigne's test is used for detection of all element \(\mathrm{N}, \mathrm{S}, \mathrm{P}, \mathrm{X}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પેપર વર્ણલેખિકી (પેપર કોમેટોગ્રાફી) માટે નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 2
    એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
    View Solution
  • 3
    વિધાન $I:$ ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે.

    વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    એક અજ્ઞાત હાઇડ્રોકાર્બનના $25\,g$ નુ દહન કરતા $88\,g$ $CO_2$ અને $9\,g$ $H_2O$ મળે છે. તો અજ્ઞાત હાઇડ્રોકાર્બન ......... ધરાવે છે.
    View Solution
  • 5
    $C$  અને $ H$  ના પરિમાપન દરમિયાન ઉત્પન્ન થતા  $ H_2O$ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 6
    આપેલ આકૃતિનો ઉપયોગ કરીને, નમૂનો $\mathrm{A}$ અને નમૂનો $\mathrm{C}$ ની $\mathrm{R}_f$ મૂલ્ય નો ગુણોત્તર $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય ........... છે. . . . . 

    (Image)

    નમુનાઓ $(A, B, C)$

    આકૃતિ : નમૂનાઓની પેપર ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી)

    View Solution
  • 7
    નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, $0.1840\, g$ એક કાર્બનિક સંયોજન $30\, mL$ નાઈટ્રોજન આપે છે જેને $287\, K$ અને $758\, mm$ ના $Hg$ દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : $287\, K$ પર જલીય તાણ $=14\, mm\, of \,Hg$]
    View Solution
  • 8
    $1.4\,kg$ એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને $60\,mL$ $M/10\,\,H_2SO_4$માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે $20\,mL$ $M/10\,\,NaOH$ ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.
    View Solution
  • 9
    સંયોજનમાં $C , H , N$  એ વજનના $9:1:35$  પ્રમાણમાં છે. જો તેનો અણુભાર $108$ હોય તો તેનું અણુસૂત્ર ..... થશે.
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

    વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution