ક્યા તત્ત્વને શોધવા માટે લેસાઈન કસોટીનો ઉપયોગ થાય છે. 
  • A
    ફક્ત નાઈટ્રોજન અને સલ્ફર 
  • B
     ફક્ત નાઈટ્રોજન, સલ્ફર અને ફોસ્ફ્રસ
  • C
     ફક્ત ફોસ્ફરસ અને હેલોજન
  • D
    નાઈટ્રોજન,સલ્ફર, ફોસ્ફ્સ અને હેલોજન
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
Lassaigne's test is used for detection of all element \(\mathrm{N}, \mathrm{S}, \mathrm{P}, \mathrm{X}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 2
    સલ્ફરના વિશ્લેષણમાં, $0.471\, {~g}$ એક કાર્બનિક સંયોજન $1.44\, {~g}$ બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી $......\%$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    (આણ્વિય દળ ${Ba}=137 \,{u})$

    View Solution
  • 3
    નાઈટ્રોજન ના પરિમાપન માટેની જેલ્ડાહલ પધ્ધતિમાં $\mathrm{CuSO}_4$ તરીકે વર્તે છે.
    View Solution
  • 4
    સૂચિ $I$ (પધ્ધતિ ) સૂચિ $II$ (ઉપયોગિતા )
    $A$. નીસ્યંદન $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ
    $B$. વિભાગીય નીસ્યંદન $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ
    $C$. વરાળ નીસ્યંદન $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ
    $D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન $IV$. કલોરોફોર્મ- એનીલીન
    View Solution
  • 5
    ફૂલ માં રહેલ સુંગધ તેમાં હાજર કેટલાક વરાળ બાષ્પશીલ સંયોજનોને લીધે છે જેઓ ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે. પરંતુ બાષ્પ  અવસ્થામાં પાણીની બાષ્પ સાથે અમિશ્રિત છે. તો આ સંયોજનોને જુદા પાડવા માટેની યોગ્ય પદ્ધતિ જણાવો.
    View Solution
  • 6
    કાર્બનિક સંયોજનમાં રહેલા ફોસ્ફરસના પરિમાપનમાં ફોસ્ફરસનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નહિ કરવામાં આવે છે.
    View Solution
  • 7
    લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે $Fe ^{3+}$ ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.
    View Solution
  • 8
    એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે.

    સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન $(elution)$નો સાચો ક્રમ શોધો.

    View Solution
  • 9
    અધિશોષણ ક્રોમેટોગ્રાફી માં વપરાતા અધિશોષક........

    $A$. સિલીકાજેલ $B$. એલ્યુમીના $C$. કળી ચૂનો $D$. મેગ્નેસિઆ

    નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

    વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

    ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

    View Solution