$l$ લંબાઇના અને $R$ ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા $I$ છે.ગુણોત્તર $l/R$ ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2.8 \,m / s$ના વેગથી ગોળો ઢાળ પર ઉપર તરફ ગબડે છે,તો તે ઢાળ પર મહત્તમ કેટલા અંતર ($m$ માં ) સુધી ગતિ કરશે?
    View Solution
  • 2
    $M$ દળના અને $r$ ત્રિજ્યાની નિયમિત અર્ધ-વર્તૂળાકાર તકતીમાં કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ રેખા પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
    View Solution
  • 3
    $l$ લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે $m_1 $ અને $m_2$ દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 4
    $m_1$ અને $ m_2$ દળના બે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ શોધો. તેઓ એકબીજાથી $ L$ અંતરે રહેલાં છે.
    View Solution
  • 5
    મોટરને બંધ કરવામાં આવે ત્યારે, $M kg$ દળ અને $R$ મીટર ત્રિજ્યાની એક તકતી $\omega \,rad / s$ ની કોણીય ઝડપે ભ્રમણ કરે છે. અક્ષીય ધર્ષણને અવગણતા, $t$ સમય માં, વ્હીલને સ્થિર કરવા માટે વ્હીલ પર સ્પર્શકીય રીતે કેટલું બળ લગાડવું જોઈએે ?
    View Solution
  • 6
    $2\ kg $ દળ ધરાવતો એક દઢ પદાર્થ $ 0.8\ m$ ત્રિજ્યા ધરાવતા, એક વર્તૂળાકાર પથ પર $44 \ rad s^{-1 }$ ના કોણીય વેગથી ગતિ કરે છે. જો આ વર્તૂળાકાર પથની ત્રિજ્યા $1 \ m $ થાય, તો આ પદાર્થનો નવો કોણીય વેગ ........ $rad\, s^{-1}$ થાય.
    View Solution
  • 7
    એક પૈડું તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને $ 60\ rpm$ ની ઝડપથી ભ્રમણ કરે છે. જો આ અક્ષને અનુલક્ષીને પૈડાની જડત્વની ચાકમાત્રા $2\ kg m^2$ હોય,તો તેના ઉપયુક્ત ભ્રમણને એક મિનિટમાં રોકવા કેટલું ટોર્ક જોઇએ ?
    View Solution
  • 8
    $0.1\ m$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર તકતી (નહિવત વજન) પર $2\ kg$ દળના $5$ કણ છે. તકતીના કેન્દ્ર માથી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ........ $kg\,m^2$ થાય.
    View Solution
  • 9
    $5\,kg$ નક્કર દળનો ગોળો અને $4\,kg$ દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{x}{7}$ હોય, તો $x$ નું મૂલ્ય $..............$ થાય.
    View Solution
  • 10
    $10\ kg, 20\ kg $ અને $30\ kg$ દળ ધરાવતાં ત્રણ પદાર્થનું દ્રવ્યમાન-કેન્દ્ર $(0, 0, 0)$ છે. $40 \ kg$ દળ ધરાવતો પદાર્થ ક્યાં મૂકવો જોઈએ. જેથી દ્રવ્યમાન-કેન્દ્રનું સ્થાન $(3, 3, 3)$ થાય ?
    View Solution