$\lambda-7000\; \mathring A$ ના પ્રકાશ માટે, યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $Interference $ પેટર્નમાં એક બિંદુ આગળ $10$ મી ક્રમની અધિકતમ રચાય છે, જો તરંગલંબાઈ $\lambda=5000\; \mathring A$ કરવામાં આવે તો તે જ બિંદુ આગળ અધિકતમ $...........$
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, યંગના બે સ્લિટના પ્રયોગોમાં, સમાન $t=10\,\mu m$ ની જાડાઈ અને $\mu _{1}=1.2$ વક્રીભવનાંક ધરાવતી એક પાતળી તક્તિને સ્લિટ $S_1$ ની આગળ દાખલ કરવામાં આવે છે. પ્રયોગ હવામાં $(\mu = 1)$ માં કરવામાં આવે છે અને $\lambda = 500\,nm$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોક્ત તક્તિઓને દાખલ કરવાથી મધ્યસ્થ અધિકતમ $x\beta_0$ જેટલા અંતરે ખાશે છે. જ્યાં $\beta_0$ એ તક્તિઓ દાખલ કર્યા પહેલાની શલાકાની પહોળાઈ છે. $x$ નું મૂલ્ય $............$ થશે.
સ્લિટ પર લંબ રીતે આપાત થતાં $5000 \,A$ પ્રકાશની તરંગલંબાઈ માટે $\theta=30^o$ કોણે તો એક વિવર્તન સ્લિટને લીધે પ્રથમ વિવર્તન ન્યૂનત્તમ રચાય છે. તો સ્લિટની પહોળાઈ ......છે.
$\lambda$ તરંગલંબાઇનો એક સમાંતર પ્રકાશ પુંજ $d$ પહોળાઇની એક સિંગલ સ્લિટ લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાત એ સ્લિટથી $ D $ અંતરે મૂકેલા પડદા પર મળે છે. મધ્ય તેજસ્વી બેન્ડથી કેટલા અંતરે દ્વિધ્રુવીય અપ્રકાશીત બેન્ડ મળશે, તે શેના વડે આપવામાં આવે છે?
યંગનો પ્રયોગ હવામાં કરવામાં આવે, તો શલાકાની પહોળાઈ $0.4 \,mm$ માલૂમ પડે છે. હવે, યંગના પ્રયોગના સાધનને પાણીમાં લઈ જવામાં આવે, તો શલાકાની નવી પહોળાઈ ........ થશે. પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક છે.
યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.
જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘$\mu $ ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે $‘i’$ પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?