$LC$ પરિપથમાં ઇન્ડક્ટર $L=40\;mH$ અને કેપેસીટર $C=100\;\mu F$ છે.જો પરિપથમાં $V(t)=10sin(314t)$ વૉલ્ટેજ આપવામાં આવે તો પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થશે?
  • A$0.52 \cos 314 t$
  • B$0.52 \sin 314 t$
  • C$10 \cos 314 t$
  • D$5.2 \cos 314 t$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(\mathrm{X}_{\mathrm{L}}=\omega \mathrm{L}=314 \times 40 \times 10^{-3}=12.56 \Omega\)

\(\mathrm{X}_{\mathrm{C}}=\frac{1}{\omega \mathrm{C}}=\frac{1}{314 \times 100 \times 10^{-6}}\)

\(=\frac{10^{4}}{314}=31.84 \Omega\)

\(\mathrm{V}_{\mathrm{m}}=\mathrm{I}_{\mathrm{m}}\left(\mathrm{X}_{\mathrm{C}}-\mathrm{X}_{\mathrm{L}}\right)\)

\(10=\mathrm{I}_{\mathrm{m}}(31.84-12.56)\)

\(I_{m}=\frac{10}{19.28}=0.52 A\)

\(I=0.52 \sin \left(314 t+\frac{\pi}{2}\right)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક શ્રેણી $LCR$ પરિપથને $ac$ વૉલ્ટેજ ઉદગમ સાથે જોડેલ છે જ્યારે પરિપથમાંથી $L$ ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે જો તેના બદલે પરિપથમાંથી $C$ ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે આ પરિપથનો શક્તિગુણાંક (power factor) ................. છે 
    View Solution
  • 2
    કોઈલનો ઈમ્પિડન્સ $100\, \Omega$ છે. $1000\, Hz$ ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા $45^{\circ}$ આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સ
    View Solution
  • 3
    નીચેના પરિપથમાં ઈન્ડકટરમાંથી વિદ્યુત પ્રવાહનું $rms$ મૂલ્ય $0.8\,A$ છે, કેપેસિટરમાંથી $rms$ વિદ્યુતપ્રવાહ $0.4\,A$ અને અવરોધમાંથી $rms$ વિદ્યુતપ્રવાહ $0.3\,A$ છે. તો એસી સ્ત્રોત વડે અપાતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ?
    View Solution
  • 4
    સોલેનોઇડને $100\,V$ $DC$ સાથે જોડતાં, $1\,A$ પ્રવાહ પસાર થાય છે,જયારે તેને $100 \,V$ $ A.C$. સાથે જોડતાં $0.5\,A $ પ્રવાહ પસાર થાય છે,જો $AC$ ની આવૃત્તિ $50\,Hz$ હોય,તો સોલેનોઇડનો ઇમ્પિડન્સ અને ઇન્ડકટન્સ કેટલો થાય?
    View Solution
  • 5
    $RLC$ શ્રેણી પરિપથમાં, અવરોધ અને ઈન્ડકટરમાં વિદ્યુત સ્થિતિમાનનું $r.m.s.$ મૂલ્ય અનુક્રમે $400\,V$ અને $700\,V$ છે.જો લગાવેલ વિદ્યુતસ્તિતિમાનનું મૂલ્ય $\varepsilon=500 \sqrt{2} \sin \omega t$, હોય, તો કેપેસિટરમાં મહત્તમ વિદ્યુતસ્થિતિમાન $...........V$ છે.
    View Solution
  • 6
    એક $31\,\Omega$ ઇન્ડકિટવ રિએકટન્સ ધરાવતા કોઇલનો અવરોઘ $8\,\Omega$ અને છે. તેને $25\,\Omega$ કેપેસિટિવ રિએકટન્સ ધરાવતા કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથને $110\;V \;AC $ ઉદ્‍ગમ સાથે જોડેલ છે. પરિપથનો પાવર- ફેકટર કેટલો થશે?
    View Solution
  • 7
    એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ $i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t$ આપેલ છે. તેમનો $rms$ પ્રવાહ ........ હશે.
    View Solution
  • 8
    આપેલ આકૃતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 9
    $LCR$ શ્રેણી પરિપથમાં $R=5\, \Omega, L=20\, {mH}$ અને ${C}=0.5 \,\mu \,{F}$ ને $250\, V$ ના બદલાતી આવૃતિના $AC$ ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર  $.....\,\times 10^{2}\, {W}$ હશે.
    View Solution
  • 10
    સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું $rms$ મૂલ્ય $6.9\,\mu\,A$ છે. જે સંઘારકકન $600\,rad / s$, ની કોણીય આવૃત્તિ ધરાવતા $230\,V$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા  $....\,pF$ હશે.
    View Solution