લોખંડ (આયર્ન) નું કટાવવું (કાટ લાગવો) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી?
  • A
     લોખંડની સપાટી પર ટીનનું આવરણ (કોટીંગ) કાટને રોકે છે, ટીનનું આવરણ ઘસાઈ જાય તો પણ.
  • B જયારે $pH 9$ અथવા $10$ ની ઉપર ગોઠવાય છે ત્યારે આયર્નને કાટ લાગતો નથી.
  • C કાટ લાગવાના પ્રક્રમમાં પાણીમાં ઓગળેલ એસિડિક ઓક્સોઈડો $\mathrm{SO}_2, \mathrm{NO}_2$ એ ઉદ્દીપક તરીકે વર્તે છે.
  • D
     આયર્ન (લોખંડ) વસ્તુની સપાટી પર વિદ્યુતરાસાયણિક કોષની સ્થાપના (રચાવવ) તરીકે આયર્નને કાટ લાગવાની પરિકલ્પના કરવામાં આવે છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
As tin coating is peeled off, then iron is exposed to atmosphere.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A{g^ + },\,N{i^{ + 2}}$ અને $C{r^{ + 3}}$ આયનના દ્રાવણ ધરાવતા વિદ્યુત-વિભાજય કોષોમાંથી વીજળીનો એક ફેરાડે પસાર કરવા પર, $Ag\,(At.\,\,wt. = 108),\,\,Ni\,(At.\,wt. = 59)$ અને $Cr\,(At.\,wt. = 52)$ $.....$ જથ્થો જમા થશે?

    $Ag$ , $Ni$ , $Cr$

    View Solution
  • 2
    $1$ ગ્રામ $Mg$. જમા થવા માટે જરૂરી ઊર્જાનો ખર્ચ $5.00$ રૂપિયા છે. $10$ ગ્રામ $Al$ જમા થવા માટે કેટલો ખર્ચ થાય છે? ($Al$ નો અ.ભા. $= 27, Mg = 24$)
    View Solution
  • 3
    $Sn^{4+}/Sn^{2+}$ અને $Cr^{3+} /Cr$ યુગ્મોના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે $+ 0.15\, V$ અને $- 0.74\, V$ છે. કોષ બનાવવા માટે આ બે યુગ્મોને તેઓની પ્રમાણિત સ્થિતિમાં જોડવામાં આવ્યા છે. તો કોષ - પોટેન્શિયલ ........ $V$ થશે.
    View Solution
  • 4
    પ્રક્રિયા $1/2 H_{2(g)} + AgCl_{(s)} \rightarrow H^{+}_{(aq)}.+ Cl^{-}_{(aq)} + Ag_{(s)}$ નીચેનામાંથી કયા ગેલ્વેનિક કોષમાં થાય છે?
    View Solution
  • 5
    કોપર સલ્ફેટ ($(CuSO_4)$ ના દ્રાવણનું $10$ મિનિટ માટે $1.5$ એમ્પિયર પ્રવાહ વડે વિધુતવિભાજન કરવામાં આવે છે. તો કેથોડ પર જમા થતા કોપરનું દળ  ............ $\mathrm{g}$ જણાવો.

    ($Cu$ નું આણ્વિય દળ $63\,u$)

    View Solution
  • 6
    કોઈ વિદ્યુત વિભાજયયુક્ત સેલમાં જ્યારે વિદ્યુતપ્રવાહ પ્રવાહિત કરવામાં આવે છે ત્યારે ધનઆયન કેથોડ તરફ અને ઋણ આયન એનોડ તરફ ગતિ કરે છે. જો કેથોડને દ્રાવણમાંથી કાઢી નાખવામાં આવે તો ,....
    View Solution
  • 7
    જો લગભગ ${10^5}$ કુલંબ $1$ ગ્રામ તુલ્યાંક $Al$ મુક્ત કરે છે તો $50\, amp$ પ્રવાહથી $20$ મિનિટ સુધી વિદ્યુતવિભાજય માં $Al$ $($અણુ ભાર $9\,)$ ની ............. ગ્રામ પ્રમાણ જમા થશે.
    View Solution
  • 8
    $0.1 \,N$ નાઇટ્રિક ઍસિડની વિશિષ્ટ વાહકતા $6.2 × 10^{-2}$ ઓહ્‌મ$^{-1}$ સેમી$^{-1}$ હોય, તો દ્રાવણની મોલર વાહકતા કેટલા ઓહ્‌મ$^{-1}$સેમી$^{2}$ થશે ?
    View Solution
  • 9
    $Cu^{2+} | Cu $ વિદ્યુતધ્રુવનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટૅન્શિયલ $0.34 \,V$(રિડકશન-પોટૅન્શિયલ) છે, તો$ 0.001\, M\, Cu^{2+}$ નો વિદ્યુતધ્રુવ પોટૅન્શિયલ કેટલા ............... $\mathrm{V}$ હશે ?
    View Solution
  • 10
    $Cr$ અને $Na_2Cr_2O_7$ થી બનેલ બેટરી છે. જ્યારે આ બેટરી $Na_2Cr_2O_7 + Cr + H^{+}\rightarrow Cr^{3+} + H_2O + Na^{+}$ મુજબ ડીસ્ચાર્જ થાય ત્યારે રસાયણિક પ્રક્રિયા અસંતુલિત થાય છે. જો બેટરીના ચાર્જિગ દરમિયાન એક ફેરેડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. દ્રાવણમાંથી $Cr^{3+}$ દૂર થતાં મોલની સંખ્યા કેટલી છે?
    View Solution