વિધાન $2$ : વેગમાનના સંરક્ષણનો સિધ્ધાંત એ બધા જ પ્રકારના સંઘાત માટે સાચો (સત્ય) છે.
$(A)$ ગતિ ઊર્જાની ગેરહાજરીમાં પદાર્થ પાસે વેગમાન હોઈ શકે.
$(B) $ હેડ ઓન સંઘાતમાં બે કણો વચ્ચેના સાપેક્ષ વેગના મૂલપ્ય અને દિશામાં કોઈ ફેરફાર થતો નથી.
$(C)$ પદાર્થની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.
$(D)$ પદાર્થની ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.