પ્રકાશનો બિંદુવત ઉદગમ $S, 50\, cm$ પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે $60\, cm$ ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી $1.2\, m$ દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......$cm$ અંતરે આવેલ છે.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બહિર્ગોળ લેન્સને એક પ્રવાહીમાં સંપૂર્ણ ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક જેટલો છે. તો લેન્સની કેન્દ્રલંબાઇ .......
    View Solution
  • 2
    પ્રકાશનું એક અભિસારિત કિરણ એ અપસારી લેન્સ પર પડે છે. લેન્સમાંથી પસાર થયા પછી, પ્રકાશના કિરણો લેન્સની બીજી બાજુએ $15 \,cm$ ના અંતરે એકબીજાને છેદે છે. જો લેન્સ દૂર કરવામાં આવે, તો કિરણોના છેદન બિંદુ લેન્સથી $5\,cm$ નજીક તરફ ખસે છે. લેન્સની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 3
    $0.3\, m$ કેન્દ્રલંબાઈના એક બહિર્ગોળ કાચથી $20\, m$ ના અંતરે એક વસ્તુ મુકેલ છે. આ કાચ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો આ વસ્તુ $5 \,m/s$ ની ઝડપ થી કાચથી દૂર તરફ ગતિ કરે, તો પ્રતિબિંબની ઝડપ અને દિશા ______ હશે.
    View Solution
  • 4
    એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ $R$ તરીકે દર્શાવવામાં આવે છે.

    કથન $A :$ સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે.

    કારણ $R :$ નાની વસ્તુને $25\, cm$ કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે.

    ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.

    View Solution
  • 5
    $\frac{5}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \,m$ ઊંડાઈએ એક બિંદુવત પ્રકાશ ઉદ્‍ગમ છે. પાણીની મુકત સપાટી પરથી બહાર આવતો પ્રકાશ અટકાવવા માટે ઉદ્‍ગમસ્થાનની બરાબર ઉપર, પાણીની સપાટી પર કેટલા વ્યાસવાળી ($m$ માં) અપારદર્શક તકતી મૂકવી જોઇએ?
    View Solution
  • 6
    સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો મેગ્નિફિકેશન પાવર ઓબ્જેક્ટિવના કારણે મોટવણીના સંદર્ભમાં $m_0$ અને આઈપીસ ના સંદર્ભમાં મેગ્નિફિકેશન પાવર $m_E$  છે. તો......
    View Solution
  • 7
    સ્થાનાંતરની રીતમાં બહિર્ગોળ લેન્સને પદાર્થ અને પડદાની વચ્ચે મૂકવામાં આવે છે. જો બે સ્થિતિમાં મોટવણી $m_1$ અને $m_2$ અને બે સ્થિતિ વચ્ચે લેન્સનું સ્થાનાંતર $x$ છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ......છે.
    View Solution
  • 8
    એક પાત્રની નીચેની સપાટી $4\, cm$ જોડાઈ ધરાવતા ($\mu = 1.5$) કાચનો સ્લેબ છે. આ પાત્ર અનુક્રમે $6\, cm$  અને $8\, cm $ ઉંડાઈએ બે અમિશ્રિત પ્રવાહીઓ $A$ અને $B$ ધરાવે છે. જો કાચના સ્લેબની નીચેની સપાટીની બાહ્ય તરફ તિરાડને જ્યારે પાત્રમાંથી જોવામાં આવે ત્યારે તે કેટલા.......$cm$ અંતરે ખસેલી હશે? $A$ અને $B$ ના વક્રીભવનાંકો અનુક્રમે $1.4$ અને $1.3$ છે.
    View Solution
  • 9
    સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \,cm$ છે. અને લેન્સની કેન્દ્રલંબાઈ $16\, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર .....$cm$ હશે.
    View Solution
  • 10
    એન્ડોસ્કોપનો ઉપયોગ શરીરના અંદરના અંગો જોવા માટે થાય છે.તે કયાં સિદ્વાંત પર કાર્ય કરે?
    View Solution