..... માં $ 1 $ મોલલ દ્રાવ્ય એટલે $ 1$ મોલલ દ્રાવણ તરીકે ઓળખાય?
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.5\, mL\, L ^{-1}$ સાંદ્રતા વાળા ફોર્મિક એસીડના દ્રાવણનું ઠાર બિંદુમાં અવનયન $0.0405^{\circ} C$ જોવા મળ્યું. ફોર્મિક એસિડની ઘનતા $1.05\, gm\, mL ^{-1}$ છે. તો ફોર્મિક એસિડના દ્રાવણનો વોન્ટ હોક્ર અવયવ $.....$ છે.

    ($k _{ f }=1.86\,K\,kg\,mol ^{-1}$ )

    View Solution
  • 2
    $1.5\,N\,{H_2}{O_2}$ દ્રાવણની કદ સાંદ્રતા ..... હશે?
    View Solution
  • 3
    રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા મિશ્ર થાય તેવા બે પ્રવાહીઓના એક દ્રાવણ નું___________. 
    View Solution
  • 4
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution
  • 5
    $25\,^oC$ તાપમાને $Fe(NH_4)_2(SO_4)_2$ ના $0.10\, M$ દ્રાવણ માટે અવલોકેલુ અભિસરણ દબાણ $10.8\, atm$ છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ ના અપેક્ષિત અને પ્રાયોગિક (અવલોકેલ) મૂલ્યો અનુક્રમે જણાવો. $(R\,= 0.082\, L\, atm\, k^{-1}\, mol^{-1})$
    View Solution
  • 6
    દ્રાવણની મોલલતા  .......... $m$ હશે જેમાં $18\,g$ ગ્લુકોઝ (અણુ ભાર $=180$ ) $500\,g$ પાણીમાં ઓગળ્યો હશે.
    View Solution
  • 7
    $NaCl$ ના દ્રાવણના ઠારબિંદુનો ધટાડો $6\, K$ છે. જો પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો $1\, kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $\mathrm{mol}$ થશે ?
    View Solution
  • 8
    જો સુગર કેનનું $ 6.84\%  $ (વજન/કદ) દ્રાવણએ (અ.ભા $ 342$) એ થાયોકાર્બેમાઈડનું $1.52\% $ (વજન/કદ) દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 9
    $222.6$  ગ્રામ ઈથીલીન ગ્લાયકોલ $[C_2H_4(OH)_2]$ અને $200$ ગ્રામ પાણીનાં મિશ્રણથી એન્ટીફિજ દ્રાવણ (પ્રતિહિમ) બનાવાય છે. આ દ્રાવણની મોલાલીટી કેટલી થાય?
    View Solution
  • 10
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution