માણસના શરીર દ્વારા ઉત્સર્જન પામતા વિકિરણને ધ્યાનમાં લો. તેના માટે નીચેનામાથી શું સાચું છે?
A
વિકિરણ માત્ર દિવસ દરમિયાન ઉત્સર્જિત થાય
B
ઉનાળામાં વિકિરણનું ઉત્સર્જન અને શિયાળામાં શોષણ થાય
C
ઉત્સર્જિત થતાં વિકિરણ પારજાંબલી ક્ષેત્રમાં પડે છે તેથી તે દેખાતા નથી
D
ઉત્સર્જિત થતાં વિકિરણ પારરક્ત ક્ષેત્રમાં પડે છે
AIPMT 2003, Easy
Download our app for free and get started
d (d) Every body at all time, at all temperatures emits radiation (except at \(T = 0\)). The radiation emitted by the human body is in the infra-red region.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઓરડામાં $30 °C$ તાપમાને એક પદાર્થ ઠંડો પાડતા તેનું તાપમાન $75 °C$ થી $ 65 °C$ થતા $2$ મિનિટ લાગે છે તો આ જ ઓરડામાં આજ તાપમાને તેનું તાપમાન $55 °C$ થી $45 °C$ થતા ...... $(\min)$ સમય લાગે ?
કોઇ પદાર્થનું તાપમાન $10$ મિનિટમાં $3T$ થી $2T$ જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન $T$ છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની $10\; min$ બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?
એકસમાન લંબાઇના જુદાં જુદાં દ્રવ્યોના બનેલા બે સળિયાઓની વિશિષ્ટ ઉષ્મા $c_1$ અને $c_2$,ઉષ્માવાહકતા $k_1$ અને $k_2$ તથા તેમના આડછેદના ક્ષેત્રફળ $A_1$ અને $A_2$ છે.તેમના છેડાઓના તાપમાન $T_1$ અને $T_2$ જેટલા જાળવી રાખવામાં આવ્યા છે,તો જો બીજા સળિયાનો ઉષ્માવહનનો દર પહેલા કરતા ચાર ગણો જોઇતો હોય,તો નીચેનામાંથી કઇ શરત પળાવી જોઇએ?
ત્રણ સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ છે. જો આકૃતિ $(a)$ માં ગરમ બાજુનો ઉષ્મા દર $40 \,W$ જેટલો છે. આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ઉષ્માપ્રવાહ ............. $W$. ધારો $K_{A l}=200 \,W / m { }^{\circ} C$ and $\left.K_{ cu }=400 \,W / m ^{\circ} C \right)$
એક નળાકાર ધાતુનો સળિયો જેના બે છેડા બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખતા તેમાંથી $t$ સમયમાં $Q$ ઉષ્મા પસાર થાય છે. આ સળિયાને પિગાળીને તેમાંથી મૂળ સળિયા કરતાં અડધી ત્રિજયાનો નવો સળિયો બનાવવામાં આવે છે. જ્યારે આ નવા સળિયાના છેડાને બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખવામાં આવે, તો આ નવા સળિયા દ્વારા $t$ સમયમાં પસાર થતી ઉષ્મા કેટલી હશે?