$1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો અરીસા સામે મૂકેલ છે. આપાત કરેલું કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામે ત્યારે કુલ .......$^o$ વિચલન કરે?
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.4\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો $5$ મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......$m$ અંતરે રાખવો જોઈએ?
    View Solution
  • 2
    સૂર્યના કિરણો અંર્તગોળ અરીસા પર આપાત કરતાં $32cm$ અંતરે કેન્દ્રિત કરે છે. હવે તેને $20cm$ ઊંચાઇ સુધી ભરેલા પાણી $\left( {\mu = \frac{4}{3}} \right)$ માં તળિયે અંર્તગોળ અરીસો રાખતા તે સૂર્યના કિરણોને કેટલા અંતરે કેન્દ્રિત કરશે?
    View Solution
  • 3
    જ્યારે લેન્સથી એક વસ્તુ $u_1$ અને $u_2$ અંતરે હોય, તો સમાન મોટવણીનું અનુક્રમે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ રચાય છે. લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
    View Solution
  • 4
    મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો જવાબ પસંદ કરો
    View Solution
  • 5
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે.જો કિરણ $AB $ બાજુ પર $\theta $ કોણે આપાત થાય તો તે બાજુ $AC$ માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
    View Solution
  • 6
    બે $40°$ ખૂણે રહેલા અરીસા દ્વારા કિરણનું સફળતાથી પરાવર્તન થાય છે. જો પ્રથમ અરીસા પર આપાત કોણ $30°$ હોય ત્યારે કિરણનું કુલ વિચલન .....$^o$ થશે.
    View Solution
  • 7
    ગુરૂદ્રષ્ટિ ખામી ધરાવતા વ્યક્તિનું નજીકનું બિંદુ $60\, cm$ છે. આ પુસ્તક વ્યક્તિ $25\, cm$ ના અંતરે વાંચી શકે તેથી આંખના લેન્સ માટે ક્યા પાવરનો લેન્સ ઉપયોગ કરવો જોઈએ?
    View Solution
  • 8
    $100\, cm$ થી દૂર રાખેલી એક વસ્તુને એક વ્યક્તિ સ્પષ્ટ જોઈ શકતી નથી, અનંત અંતરે વસ્તુ ને સ્પષ્ટ જોવા માટે વપરાતા લેન્સનો પાવર શોધો.
    View Solution
  • 9
    જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \,\,cm $ અને $4 \,\,cm$ છે, ત્યારે સામાન્ય દ્રષ્ટિ માટે મેગ્નિફિકેશન પાવર શું થશે?
    View Solution
  • 10
    એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં $0.2$ ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર $...........$ થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $=3 \times 10^8\,m s ^{-1}$ અને આપેલ માધ્યમ માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
    View Solution