મોલન ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુમાં ઉન્નયનથી ...... નો ગુણોત્તર છે.
  • A
    મોલારીટી
  • B
    મોલાલીટી
  • C
    દ્રાવ્યના મોલ અંશ
  • D
    દ્રાવકના મોલ અંશ
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100\, mL\, 0.1\, N$ દ્રાવણ બનાવવા દ્વિબેઝિક એસિડ $($ આણ્વિય દળ $200)$ ના ....... ગ્રામ જોઇએ.
    View Solution
  • 2
    $83\, {~g}$ ઇથિલિન ગ્લાયકોલ $625\, {~g}$ પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ $......\, {K}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક  $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$

    પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$

    આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$

    View Solution
  • 3
    ઇથેનોલતા મોલ-અંશ $0.2$ કરવા $1.0\, kg$ પાણીમાં ઇથેનોલનુ કેટલા ........... $\mathrm{g}$ દળ ઉમેરવુ પડે ?
    View Solution
  • 4
    $0.004\,M $ $Na_2SO_4$ અને $ 0.01\,M $ ગ્લુકોઝના જલીય દ્રાવણ આઈસોટોનીક છે તો $Na_2SO_4$ ના વિયોજન અંશ ........ $\%$ થાય.
    View Solution
  • 5
    સૂકી હવાને સૌ પ્રથમ $10$  ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી  ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$  ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
    View Solution
  • 6
    $0.0020\,m$  $[CO(NH_3)_5(NO_2)]$ નું જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -0.00732\,^o$ સે છે. આ $ 1$ મોલ આયોનિક સંયોજનને પાણીમાં ઓગાળતાં છૂટા પડતા આયનોની સંખ્યા (વોન્ટહોફ અવયવ)= .....($K_f= 1.86$)
    View Solution
  • 7
    બે ઘટકોમાંથી બનતું દ્રાવણ નીચે મુજબ છે.

    $(i)$ શુદ્ધ દ્રાવક $\to$ અલગ કરેલા દ્રાવકના અણુઓ, $\Delta$ $H_1$

    $(ii)$ શુદ્ધ દ્રાવ્ય $\to$ અલગ કરેલા દ્રાવ્યના અણુઓ, $\Delta$ $H_2$

    $(iii)$ દ્રાવણ-અલગ કરેલા દ્રાવક અને દ્રાવ્યના અણુઓ,$\to$ દ્રાવણ $\Delta$ $H_3$  દ્રાવણ આ રીતે બનતું દ્રાવણ આદર્શ ત્યારે હોય જયારે ..... 

    View Solution
  • 8
    $25°C$ તાપમાને ક્લોરોફોર્મ $(CHCI_3)$ અને ડાયક્લોરોમિથેન $(CH_2CI_2)$ ના બાષ્પદબાણ અનુક્રમે $200\, mm\, Hg$ અને $41.5\, mm \,Hg$ છે. તો $25.5\,g \,CHCl_3$ અને $40\, g\, CH_2Cl_2$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનુ બાષ્પદબાણ ......... થશે.

    (અણુભાર : $CHCl_3 = 119.5\, u, CH_2CI_2 = 85\,u$)

    View Solution
  • 9
    કયા પ્રવાહીનું મિશ્રણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે છે?
    View Solution
  • 10
    એક લીટરમાં $ 8.6$  ગ્રામ યુરિયા ધરાવતા દ્રાવણએ $0.5\% $ વજન/કદ) કાર્બનિક અબાષ્પશીલ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો અણુભાર કેટલો થાય?
    View Solution