${N}_{2} {O}_{5(9)} \rightarrow 2 {NO}_{2(9)}+\frac{1}{2} {O}_{2({~g})}$

ઉપરોક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં $318 \,K$ પર ${N}_{2} {O}_{5}$ની પ્રારંભિક સાંદ્રતા $2.40 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}$ છે. $1$ કલાક પછી ${N}_{2} {O}_{5}$ની સાંદ્રતા $1.60 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}$ હતી. $318\, {~K}$ પર પ્રક્રિયાનો વેગ અચળાંક $.....\,\times 10^{-3} {~min}^{-1}.$ (નજીકના પૂર્ણાંકમાં)

[આપેલ છે: $\log 3=0.477, \log 5=0.699$ ]

JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
$k=\frac{2.303}{t} \log \frac{\left[A_{0}\right]}{[A]}$

$k=\frac{2.303}{t} \log \frac{\left[{N}_{2} {O}_{5}\right]}{\left[{N}_{2} {O}_{5}\right]}$

$=\frac{2.303}{60} \log \frac{2.4}{1.6}=6.76 \times 10^{-3} \,{~min}^{-1} \approx 7 \times 10^{-3} \,{~min}^{-1}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા વિધાનોમાં, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ-આયુષ્ય સમય  વિશેનું યોગ્ય વિધાન કયું  છે ?
    View Solution
  • 2
    નીચેના ગ્રાફ માટે,

    નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો, પ્રક્રિયાના ક્રમમાં કયો સંબંધિત સાચો છે:

    View Solution
  • 3
    $2NO_(g) + O_{2(g)} \rightarrow 2NO_{2(g)}$ પ્રક્રિયા પ્રણાલી માટે, કદ એ અચાનક  ઘટીને અડધું થાય છે. જો પ્રક્રિયા એ પ્રથમ ક્રમની $O_2$ માટે અને દ્વિતીય ક્રમની $NO $ માટે હોય, તો પ્રક્રિયાનો દર.....
    View Solution
  • 4
    પ્રયોગશાળામાં એક જીવરાસાયણિક પ્રક્રિયા માનવશરીરની બહાર ઉત્સેચકની ગેરહાજરીમાં કરતાં તેનો વેગ, $10^{-6}$ ગણો મળે છે. જો આ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી થશે ?
    View Solution
  • 5
    શૂન્યક્રમની પ્રક્રિયા માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 6
    $25\,C$ એ પ્રથમ ક્રમ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $30\,kJ/$ મોલ છે. તો તે જ પ્રક્રિયાની $25\,^oC $  એ ઉદ્દીપકની હાજરીમાં તેની સક્રિયકરણ ઊર્જા $24\,kJ/$ મોલ છે. તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો  દર પહેલા કરતા ........ ગણો  થશે.
    View Solution
  • 7
    રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા દ્વારા નક્કી કરી શકાય છે
    View Solution
  • 8
    $A$ અને $B$ વચ્ચેની નીચેની પ્રક્રિયાની એન્થાલ્પીનો આપેલ આલેખ ધ્યાનમાં લો. $A + B \to C + D$ 

    ખોટું વિધાન ઓળખો.

    View Solution
  • 9
    જ્યારે તાપમાન વધીને $298\,K$ થી $308 \,K$ થાય ત્યારે તેનો દર બમણો થાય તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... $kJ\, mol^{-1}$ થાય.
    View Solution
  • 10
    પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા......
    View Solution