પ્રયોગશાળામાં એક જીવરાસાયણિક પ્રક્રિયા માનવશરીરની બહાર ઉત્સેચકની ગેરહાજરીમાં કરતાં તેનો વેગ, $10^{-6}$ ગણો મળે છે. જો આ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી થશે ?
  • A${\frac{6}{RT}}$
  • B
    બાહ્ય દબાણ જરૂરી
  • Cપ્રયોગશાળામાં થતી પ્રક્રિયાની $ Ea$  થી જુદું મૂલ્ય
  • D
    કંઈ જ કહી શકાય નહિ
Easy
Download our app for free and get startedPlay store
c
ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા ઝડપી થાય કારણ કે ઉત્સેચકો સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રક્રિયકની સાંદ્રતા $0.5\, M$ હોય ત્યારે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો વેગ $1.5 \times 10^{-2}$ મોલ$^{-1}$ મિનિટ$^{-1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .......... મિનિટ છે.
    View Solution
  • 2
    પદાર્થ $A $ અને $B$ વચ્ચેનો પ્રક્રિયા દર સમીકરણ દર $= k[A]^n[B]^m$ આપેલ છે. જો $A$ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય તો પહેલાનાં દર કરતાં હાલનો દર ગુણોત્તર ... થાય.
    View Solution
  • 3
    પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેનામાંથી શુ સાચું છે ?
    View Solution
  • 4
    ઉચ્ચ ક્રમની $  ( > 3) $ પ્રક્રિયાઓ વિરલ છે કારણ કે :
    View Solution
  • 5
    નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે $......$

    $A$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે

    $B$.જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે

    $C$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે

    $D$.જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.

    View Solution
  • 6
    પ્રક્રિયાનો વેગ અચળાંક $(k)$ જુદા-જુદા તાપમાન $(T)$  પર માપવામાં આવે છે અને આપેલ આકૃતિમાં માહિતી આલેખ દ્વારા આપવામાં આવેલ છે.પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $kJ\, mol ^{-1}$માં થશે?

    ($R$ એ વાયુ અચળાંક છે) 

    View Solution
  • 7
    રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદીપકનો ઉમેરો નીચેનામાંથી કયા જથ્થામાં ફેરફાર કરે છે
    View Solution
  • 8
    $KMnO_4$ સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડના ઓક્સિડેશનનો વેગ અચળાંક $6.93 \times 10^{-5}\, s^{-1}$ છે. તો પ્રમાણિત $KMnO_4$ ના દ્રાવણનુ કદ $20\,mL$ થી $8\, mL$ થવા માટે કેટલો સમય લાગશે ?
    View Solution
  • 9
    મોલારિટી $ M$ ના સંદર્ભમાં પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના વેગ અચળાંકના એકમો અનુક્રમે ....... છે. 
    View Solution
  • 10
    પ્રથમ ક્રમની પ્રક્રિયા $N_2O_5$ (in $CCl_4$)  $\rightarrow 2NO_2 + {1/2}O_2(g)$ એ $N_2O_5 $ નાં સંદર્ભમાં અને $6.2 \times 10^{-4}\,S^{-1}$ દર અચળાંક ધરાવે છે. તો જ્યારે $[N_2O_5] = 1.25 $ મોલ $L^{-1}$ હોય તો પ્રક્રિયા દર શું થશે?
    View Solution