$NaCl$ નું જલવિભાજન થતું નથી. કારણ કે......
  • A$Na^+$ આયન એ પાણીના અણુના ઋણ છેડાથી આવરિત હોય છે.
  • B$Na^+$ અને $Cl^-$ એ આયનિક અવસ્થામાં હાજર હોય છે.
  • C
    તે એક સંયોજકતા ક્ષાર છે.
  • D$Na^+$ નિર્બળ એસિડ અને $Cl^-$ એ નિર્બળ બેઈઝ છે.
Medium
Download our app for free and get startedPlay store
d
નિર્બળ એસિડ \(Na^+\) એ \(OH^-\) સાથે પ્રક્રિયા કરતો નથી તેવી જ રીતે નિર્બળ બેઈઝ \(Cl^-\) એ \(H^+\) સાથે પ્રક્રિયા કરતો નથી. જેથી જળવિભાજન થતું નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનોમાંથી કયો સૌથી પ્રબળ બ્રોન્સ્ટેડ એસિડ છે
    View Solution
  • 2
    $Cd(OH)_2$ ની પાણીમાં મોલર દ્રાવ્યતા $1.84\times10^{-5}\, M$ છે. તો $pH = 12$ ધરાવતા બફર દ્રાવણમાં $Cd(OH)_2$ ની અપેક્ષિત દ્રાવ્યતા જણાવો.
    View Solution
  • 3
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતાં $M_1X$ અને $M_2X$ ના ક્ષારનો જલવિભાજન અચળાંક અનુક્રમે $ 10^{-7}$ અને $10^{-4}$ છે. બેઈઝ માટે $M_3OH$, $K_b$ = $10^{-4}$ છે તો બેઈઝની પ્રબળતાનો ઉતરતો ક્રમ$ …$
    View Solution
  • 4
    $90\,°C$ એ $H^+$ અને $OH^-$ આયનની સાંદ્રતા ઉમેરતા....
    View Solution
  • 5
    $25\,^oC$ તાપમાને પ્રક્રિયકની દ્રાવ્યતા $1.0\times10^{-11}$. $0.001\, M\, Mg^{2+}$ ionsના દ્રાવણમાથી કેટલી $pH$ એ $Mg^{2+}$ આયન $Mg(OH)_2$  સ્વરૂપે અવક્ષેપ આપવાનું શરૂ કરશે?
    View Solution
  • 6
    $25\,°C$ એ $HCN$ માટે $K_a = 5 \times  10^{-10}$ છે $pH \,9$ અચળ જાળવવા માટે $10\,ml \,2\,M \,HCN$ દ્રાવણમાં $5\,M\, KCN$ દ્રાવણ ઉમેરવા કેટલા ......$ ml$ કદ જરૂરી છે?
    View Solution
  • 7
    $0.018\, M$ સોડિયમ એસિટેટની $pH$ શોધો, તેનું $K_a = 1.8 \times 10^{-5}$
    View Solution
  • 8
    કયો બેઝિક ક્ષાર છે ?
    View Solution
  • 9
    ${(C{H_3})_2}\mathop N\limits^ + {H_2}$ નો સંયુગ્મિત બેઇઝ....... છે.
    View Solution
  • 10
    $K_2S$ દ્રાવણની $pH$ = ?
    View Solution