નીચે આપેલ કયું વિધાન અસત્ય છે ?
  • A
    બધાજ કોષો સાચું કોષકેન્દ્ર ધરાવતાં નથી.
  • B
    બધાજ જીવંત વનસ્પતિ કોષ ક્લોરોફીલ ધરાવે છે.
  • C
    કોષદીવાલ સામાન્ય રીતે સેલ્યુલોઝની બનેલ છે.
  • D
    કણાભસૂત્રમાં શ્વસન જોવા મળે છે
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વનસ્પતિ કોષોમાં રસધાની ……...
    View Solution
  • 2
    જીવાણુની લિંગીપ્રજનનમાં ભાગ ભજવતી રચનાને ......... કહે છે.
    View Solution
  • 3
    કોના દ્વારા કોષવાદનો આધુનિક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો?
    View Solution
  • 4
    નીચે આપેલ કોષદિવાલનું કાર્ય છે.
    View Solution
  • 5
    ........માં $DNA$ જોવા મળતું નથી.
    View Solution
  • 6
    સિસ્ટર્ની જેવી રચનાઓની થપ્પીમય ગોઠવણી :
    View Solution
  • 7
    લાઈસોઝોમ્સનું મુખ્ય કાર્ય .........માં હોય છે.
    View Solution
  • 8
    વાક્યો વાંચી સાચો વિકલ્પ શોધો.

    $(I)$ ગોલ્ગી સંકુલ સીસ અને ટ્રાન્સ વિસ્તાર ધરાવે છે.

    $(II)$ સીસ વિસ્તાર અને ટ્રાન્સ વિસ્તાર અનુક્રમે નિર્માણ અને પુખ્ત ભાગે છે.

    View Solution
  • 9
    ગ્રેનામાં સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચના :
    View Solution
  • 10
    $S -$ વિધાન : કોષરસ કંકાલની રચના ત્રણ પ્રકારના તંતુઓ વડે થાય છે. સૂક્ષ્મતંતુઓ, સૂક્ષ્મનલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ

    $R -$ કારણ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટયુબ્યુલીનની બનેલી પોલી નલિકાઓ છે.

    View Solution