નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન $A$ છે અને બીજું વિધાન કારણ $R$ છે.

વિધાન $A:$ એક ગજિયા ચુંબકને જયારે ધાત્વીત નળાકારમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે લાગતો સમય એક અચુંબકીય દંડા કે જે સમાન ભૂમિતિ અને દળ ધરાવે છે તેના કરતાં વધુ હોય છે.

કારણ $R:$ ગજિયા ચુંબક માટે ધાતુની નળીમાં એડી વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે, કે જે ગંજિયા ચુંબકની ગતિને અવરોધે છે.

ઉપરોક્ત સત્યાર્થતા ને આધારે, સાચો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાહક્તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે. અહીં ચુંબકીય ક્ષેત્રને અચળ મુલ્યથી વધારવામાં આવે છે. તો $AB$ અને $C D$ માં પ્રેરીત વિદ્યુત પ્રવાહની દિશા
    View Solution
  • 2
    નીચેનામાંથી શેમાં એડી પ્રવાહનો ઉપયોગ થતો નથી.
    View Solution
  • 3
    આકૃતિમાં ઇન્ડકટર કોઇલનો પ્રવાહ $(I)$ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે. કોઈલમાં વોલ્ટેજના ફેરફાર વિરુધ્ધ સમયનો યોગ્ય આલેખ નીચેનામાંથી કયો થાય?
    View Solution
  • 4
    ચુંબક આકૃતિ મુજબ દોલન કરે છે,તો $1$ દોલન દરમિયાન કોઇલમાં ઉદ્‍ભવતા $emf$ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
    View Solution
  • 5
    r ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લુપને લંબરૂપે એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં મુકતાં તેમાં $r_0 \;ms ^{-1}$ નાં મુલ્ય જેટલો અચળ રીતે મુલ્યમાં વધારો થાય છે. જો કોઈપણ રીતે તેનો મુલ્ય $r$ હોય. તો તે વખતે લુપ્તમાં પ્રેરીત $emf$
    View Solution
  • 6
    નાના ચોરસ લુપનાં બાજુને ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લૂપમાં મુક્વામાં આવેલ છે. બંનેનાં કેન્દ્ર એકસમાન છે. તો આપેલ સીસ્ટમનો અનોન્ય પ્રેરણ કોનાં સમપ્રમાણમાં છે ?
    View Solution
  • 7
    $2\,A$ પ્રવાહનું વહન કરતા $4 \mu H$ ઈન્ડકટન્સના ઈન્ડકટરમાં $.........$ ચુંબકીય ઊર્જાનો સંગ્રહ થાય.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સુવાહક્ વર્તુળાકાર ગાળાઓ $A$ અને $B$ ને તેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તે રીતે સમાન સમતલમાં મુકવામાં આવ્યા છે. તેઓની વચ્ચેનું અન્યોનય પ્રેરણ. . . . . . . થશે.
    View Solution
  • 9
    જો $N$ કોઈલના આંટાની સંખ્યા હોય, તો  તેનું આત્મપ્રેરકત્વ કઈ રીતે બદલાય?
    View Solution
  • 10
    $4000$ પ્રાથમિક ગુચળાના આંટા ધરાવતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને $2300\,V$ ના પાવર સ્ત્રોત સાથે જોડતા તે $230\,V$ આઉટપુટ આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચળામાંથી $5\,A$ નો પ્રવાહ વહેતો હોય અને તેની કાર્યક્ષમતા $90\%$ હોય તો તેનો આઉટપુટ પ્રવાહ $A$ માં કેટલો હશે?
    View Solution