નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન $A$ વડે લેબલ કરેલ છે.અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A:$ $3.1500\,g$ જલયુક્ત ઓક્ઝેલિક એસિડ ને પાર્ટીમાં ઓગાળીને $2500\,m$ દ્વાવણ બનાવવામાં આવતા પરિણામે $0.1\,M$ ઓકઝેલિક એસિડ દ્વાવણ બનશે.

કારણ $R:$ યુક્ત ઓક્ઝેલિક એસિડ નું મોલર દળ $126\,g\,mol^{-1}$ છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.

  • Aબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
  • B$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
  • C$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
  • Dબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
Assertion is correct.

\(H _2 C _2 O _4 \cdot 2 H _2 O\)

\(M =\frac{3.15 \times 1000}{126 \times 250}\)

\(\frac{12.6}{126}=0.1\)

Reason is correct. It is used as a fact in explanation of assertion.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પ્રવાહીઓ $P$ અને $Q$ ની બાષ્પદબાણ અનુક્રમે $80\, torr$ અને $60 \,torr$ છે. તે $3$ મોલ $P$ અને $2$ મોલ $Q$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ .............. $torr$ થશે.
    View Solution
  • 2
    યુરિયાનુ $3\% \,w/v$ જલીય દ્રાવણ બીજા કોઇ દ્રાવ્યના $5 \%\, w/v$ જલીય દ્રાવણ સાથે સમઅભિસારી છે. દ્રાવ્ય માટે વૉન્ટ હોફ અવયવ $1.0$ લઇ તેનું આણ્વિય દળ ........... $\mathrm{g/mol}$ માં ગણો.
    View Solution
  • 3
    કયું પ્રબળતાની ટકાવારી દર્શાવે છે?
    View Solution
  • 4
    એક દ્રાવણનું $327^o$ સે તાપમાને અને $C$  સાંદ્રતાએ અભિસરણ દબાણ $P$ છે. તે જ દ્રાવણનું $427^o$  સે તાપમાને અને $C/2 $ સાંદ્રતાએ અભિસરણ દબાણ બે બાર છે, તો $P = ......$  બાર.
    View Solution
  • 5
    જ્યારે $1.04\, g\, BaCl_2$ ને $10^5\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા ............... $\mathrm{ppm}$ થશે ?
    View Solution
  • 6
    યુરિયાના $100\, mL$ દ્રાવણમાં તેના $6.02 \times 10^{20}$ અણુઓ હાજર હોય, તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા ............ $M$ થશે.
    View Solution
  • 7
    તાપમાનમાં વધારો સાથે આમાંથી કયા ફેરફાર થાય છે
    View Solution
  • 8
    $1000\,g $ ગ્રામ પાણીમાં $120$ ગ્રામ યુરિયા (અ.ભા. $ 60$) દ્રાવ્ય કરતા તેની ઘનતા $1.15 $ ગ્રામ/ મિલી હોય તો દ્રાવણ ની મોલારીટી કેટલા ........... $\mathrm{M}$ થાય ?
    View Solution
  • 9
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
    View Solution
  • 10
    એક જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186$ છે. આ જ દ્રાવણ માટે ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક ${K_b} = 0.521$ તથા ${K_f} = 1.86$ હોય, તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો શોધો.
    View Solution