નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન $I :$  દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે. 

વિધાન $II :$ દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે.

ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $NTP$ એ $1 \;g $ હિલિયમનું તાપમાન $T_1K $ થી $T_2K$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જાનું મૂલ્ય ........ હશે?
    View Solution
  • 2
    એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે $P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]$ સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં $P_0$ અને $V_0$ અચળાંક છે તો વાયુનું કદ $V_0$ થી $2V_0$ કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 3
    જો $0^{\circ} {C}$ તાપમાને ઓક્સિજનના અણુની $rms$ ઝડપ $160 \;{m} / {s}$ હોય તો $0^{\circ} {C}$ તાપમાને હાઇડ્રોજન અણુની ઝડપ (${m} / {s}$ માં)કેટલી થાય?
    View Solution
  • 4
    વાયુની વિશિષ્ટ ઉષ્મા......
    View Solution
  • 5
    પૃથ્વીની જેમ ઉંચે જઈએે તેમ વાતાવરણનું દબાણ કેવું થતું હશે.
    View Solution
  • 6
    જો કોઇ વાયુના અણુઓની ત્રિજયા $ r $ હોય, તો તેનો સરેરાશ મુકતપથ ......... ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
    View Solution
  • 7
    પાત્રમાં ${10^7}\,N/{m^2}$દબાણે $10\, kg$ દળનો વાયુ ભરેલ છે,તેમાંથી કેટલો $kg$ વાયુ બહાર કાઢતાં અંતિમ દબાણ $2.5 \times {10^6}\,N/m$થાય?( તાપમાન અચળ ધારો )
    View Solution
  • 8
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 9
    એક સમતલ પર એક કીડી ગતિ કરે છે. તો તે કીડીના મુક્તતાના કેટલા અંશો છે.
    View Solution
  • 10
    $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{5}{3}$ ધરાવતા બે મોલ આદર્શવાયુંને $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{4}{3}$ ધરાવતા ત્રણ મોલ બીજા આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}$ કેટલો થાય?
    View Solution