નીચે બે વિધાનો આપેલા છે:

વિધાન $I$ : $LCR$ શ્રેણી પરિપથમાં, અનુનાદ વખતે મહત્તમ પ્રવાહ મળે છે.

વિધાન $II$ : જ્યારે બંનેને સમાન વોલ્ટેજ ઉદ્રગમ સાથે જોડેલા હોય ત્યારે ફક્ત અવરોધ ધરાવતા પરિપથ માં $LCR$ પરિપથ કરતાં કદાપી ઓછl પ્રવાહ મળશે નહી.

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરોઃ

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $0.07\,{H}$ નું ઇન્ડકટર અને $12 \,\Omega$ અવરોધને $220 \,{V}, 50 \,{Hz}$ ના $ac$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે  કેટલું થશે? $\left[\pi=\frac{22}{7}\right]$
    View Solution
  • 2
     $e = e_0\, sin\, (1000t)$ $emf$ ધરાવતા $ac$ પ્રવાહ સાથે પરિપથને જોડતા $ emf $ $e$ અને પ્રવાહ $i$ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi }{4}$ મળે છે.નીચેનામાથી કયો પરિપથ આ દર્શાવે છે?
    View Solution
  • 3
    એક શ્રેણી $L.R$ પરિપથને $E=25 \sin 1000 t V$ ના $AC$ ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પૉવર ફેકટર $\frac{1}{\sqrt{2}}$ છે. જો ઉદ્દગમ નું $emf$ બદલાઈને $\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}$ થાય તો પરિપથમાં નવો પૉવર ફેક્ટર_________થશે.
    View Solution
  • 4
    સૂયિ-$I$ અને સૂયિ-$II$ મેળવોઃ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 5
    $LCR$ શ્રેણી પરિપથમાં $30 \,{mH}$ ઇન્ડકટર અને $1 \, \Omega$ અવરોધને $300 \, {rad} / {s}$ કોણીય આવૃતિ ધરાવતા $AC$ ઉદગમ સાથે જોડેલ છે. પ્રવાહને વોલ્ટેજ કરતાં $45^{\circ}$ આગળ રાખવા માટે જરૂરી કેપેસીટરનું મૂલ્ય $\frac{1}{x} \times 10^{-3} \, {F}$ હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 6
    $L-C$ શ્રેણી પરીપથમાં જો $L=10^{-3} H$ અને $C=3 \times 10^{-7} F$ ને $100 V -50 Hz$ ના એ.સી. સ્ત્રોત સાથે જોડવામાં આવે, તો પરિપથનો ઈમ્પિડન્સ કેટલો છે ?
    View Solution
  • 7
    ઇન્ડકટરને $\omega $ આવૃત્તિવાળા $AC$ ઉદ્‍ગમ સાથે જોડતાં પાવરની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 8
    ખુલ્લા તારનો એમીટરના ઉપયોગ કોના માટે થાય છે ?
    View Solution
  • 9
    $L,C$ અને $R$ ને $f$ આવૃત્તિવાળા $AC$ ઉદ્‍ગમ સાથે જોડતાં પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં $45°$ આગળ છે,તો $C$ કેટલો થાય?
    View Solution
  • 10
    એક $LCR$ પરિપથને $200 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવેલ છે. જો પ્રેરક (ઈન્ડકટર) ($L=10mH$) ને સમાંતર વોલ્ટેજ $31.4 \mathrm{~V}$ હોય તો પરિપથમાં. . . . . પ્રવાહ વહેતો હશે.
    View Solution