યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.
યંગના બે સ્લિટના પ્રયોગમાં, $5000\,\mathring A$ નો એકરંગી પ્રકાશ $0.5 \,mm$ પહોળાઈની શલાકાઓ ઉત્પન્ન કરે છે. હવે જો બીજો $6000\,\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ વાપરવામાં આવે અને સ્લિટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો નવી શલાકાઓની પહોળાઈ .............. $mm$ થશે.
યંગના પ્રયોગમાં $6000\, Å $ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી $0.8\, mm$ પહોળાઈની શલાકા પડદાથી $2.5 \,m$ એ મેળવવામાં આવે છે. જો આવા પ્રયોગને $1.6$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો, શલાકાની પહોળાઈ.....$mm$