નીચેનામાંથી કયું સૂત્ર પારિમાણિક રીતે ખોટ્ટું છે?
  • A$u^2=2 a(g t-1)$
  • B$s-u t=\frac{1}{2} a t^2$
  • C$u=v-a t$
  • D$v^2-u^2=2 a s$
Medium
Download our app for free and get startedPlay store
a
(a)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક નું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 2
    વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો વિદ્યુત પ્રવાહ $(I)$, અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની ભૌતિક રાશિઓના અનુક્રમે  $2\%\,, 1\%$  અને  $1\%$  ની ત્રુટિઓ મળે, તો ઉત્પન્ન થતી કુલ ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ કેટલા $.............. \%$ હશે $?$
    View Solution
  • 3
    લીસ્ટ $I$ સાથે લીસ્ટ $II$ યોગ્ય રીતે જોડો. 

    લીસ્ટ $-I$ લીસ્ટ $-II$
    $(A)$ ટોર્ક $(I)$ $kg\,m ^{-1}\,s ^{-2}$
    $(B)$ ઉર્જા-ઘનતા $(II)$ $kg\,m\,s^{-1}$
    $(C)$ દબાણ પ્રચલન $(III)$ $kg\,m ^{-2}\,s ^{-2}$
    $(D)$ આઘાત $(IV)$ $kg\,m ^2\,s ^{-2}$

    નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    વર્તુળ દ્વારા કેન્દ્ર પર સંલગ્ન કુલ સમતલકોણનું મુલ્ય .......... $rad$ છે.
    View Solution
  • 5
    એક ચોસલા ની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈ ના માપન પરથી મેળવવામાં આવે છે.જો તેના દળ અને લંબાઈ ના માપન માં રહેલી મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$ અને $3\%$ હોય , તો ઘનતા માં રહેલી મહત્તમ ત્રુટિ   ........ $\%$ થશે.
    View Solution
  • 6
    નીચે પૈકી કયો આત્મપ્રેરકત્વનો એકમ નથી?
    View Solution
  • 7
    ગુરુત્વપ્રવેગ માપવા માટે એક સાદા લોલકનો ઉપયોગ કરવામાં આવે છે. લોલકની લંબાઈ $25.0\; \mathrm{cm}$ અને $1\; \mathrm{s}$ લઘુતમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા $40$ અવલોકન માટેનો સમય $50\; s$ મળે છે. તો $g$ ના મૂલ્યમાં કેટલી ચોકચાઈ ....... $\%$ હશે.
    View Solution
  • 8
    ચાંદીનાં તારનું દળ $(0.6 \pm 0.006) \,g$, ત્રિજ્યા $(0.5 \pm 0.005) \,mm$ અને લંબાઈ $(4 \pm 0.04) \,cm$ છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ $......\,\%$ હશે.
    View Solution
  • 9
    કેલરીનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 10
    ઊર્જા ઘનતાને $u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)$ સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં $\alpha, \beta$ અચળાંકો છે, $x$ એ સ્થાનાંતર, $k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક અને $t$ એ તાપમાન છે. $\beta$ નું પરિમાણ ...... થશે.
    View Solution