નળમાથી પાણી નીચે તરફ $1.0\,ms^{-1}$ ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ $10^{-4}\,m^2$ છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી $0.15\,m$ નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? ($g = 10\,ms^{-2}$ )
  • A$5\times 10^{-4}\,m^2$
  • B$5\times 10^{-5}\,m^2$
  • C$1\times 10^{-5}\,m^2$
  • D$2\times 10^{-5}\,m^2$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
b
\({10^{ - 4}}\, \times \,1\, = \sqrt {{{(1)}^2} + 2 \times 10 \times 0.15 \times } A\) \(A = \frac{{{{10}^{ - 4}}}}{2} = 5 \times {10^{ - 5}}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીની સપાટીથી વસ્તુને $2\, km$ ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર $\frac{\Delta V }{ V }=1.36\, \%,$ હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા $=1000\, kg m ^{-3}$ અને $\left. g =9.8 \,ms ^{-2} .\right]$
    View Solution
  • 2
    દબાણ માટે ખોટું નિવેદન પસંદ કરો.
    View Solution
  • 3
    સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં $r$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ $h$ કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)
    View Solution
  • 4
    આકૃતિ મુજબ પ્રવાહી ભરેલ છે,તેને કોણીય ઝડપ $\omega $ થી ફેરવતાં
    View Solution
  • 5
    સ્નિગ્ધ પ્રવાહીમાં પદાર્થ જ્યારે શિરોલંબ રીતે પડતો હોય ત્યારે તેના પર બળ $F = -kv$ ($k$ અચળાંક છે) લાગે તો તેના માટે વેગ $v$ અને પ્રવેગ $a$ માટેનો સાચો ગ્રાફ નીચેનામાથી કયો થશે?
    View Solution
  • 6
    $1 \,\mu m$ ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક $1.8 \times 10^{-5} \,Nsm ^{-2}$ અને તેની ધનતા પાણીની ધનતા $\left(10^{6} \,gm ^{-3}\right)$ કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ $\times 10^{-6}\,ms ^{-1}$ હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =$10$ $ms$ ${ }^{-2}$ લો.)
    View Solution
  • 7
    આકૃતિ પરથી નીચેનામાંથી સાચું વિધાન કયું છે?
    View Solution
  • 8
    એક નાનો $m$ દળ અને $\rho$ ધનતા ધરાવતા બોલને $\rho_0$ જેટલી ધનતા ધરાવતા સિન્ગધ પ્રવાહીમાં મૂકવામાં આવે છે. અમુક સમયબાદ, બોલ અચળ વેગ સાથે પડે છે. બોલ ઉપર લાગતું સ્નિગધ (શ્યાનતા) બળ . . . .હશે.
    View Solution
  • 9
    વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)

    કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.

    View Solution
  • 10
    પાત્રના તળિયે $ l $ લંબાઇ અને $r $ ત્રિજયા ઘરાવતી કેશનળી જોડેલ છે.તેના પર દબાણનો તફાવત $P$  હોય,ત્યારે બહાર આવતા પાણીનું કદ $ V$ છે,હવે તેની સાથે શ્રેણીમાં સમાન લંબાઇ પરંતુ અડધી ત્રિજયા ધરાવતી કેશનળી જોડતાં બહાર આવતાં પ્રવાહીનું કદ કેટલું થાય? ( તંત્ર વચ્ચે દબાણનો તફાવત $P$  છે. )
    View Solution