..............નું મૂલ્ય જાણતા હોય તો કોઈ પણ રાસાયણિાક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિની ગણાતરી કરી શકાય છે.
  • A
    અથડામણની સંભાવના
  • B
    અથડામણ (સંઘાત) દરમિયાન પ્રક્રિયક અણુઓનો દિક્રવિન્યાસ (orientation)
  • C
    બે જુદા જુદા તાપમાન ૫૨ વેગ અચળાંક
  • D
    પ્રમાણિત તાપમાન પર વેગ અચળાંક
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
c
To calculate value of \(E_{\mathrm{a}}\)

Equation used is

\(\log \left(\frac{k_2}{k_1}\right)=\frac{E_a}{2.303 R}\left(\frac{1}{T_1}-\frac{1}{T_2}\right)\)

Hence \(E_a\) can be calculated if value of rate constant \(k\) is known at two different temperatures \(T_1\) and \(\mathrm{T}_2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા $15$ મિનિટમાં $0.8\,M$ થી $0.4 \,M$ ઘટે છે.તો $0.1\, M $ થી  $0.025\,M $ નાં ફેરફારની સાંદ્રતા માટે ....... $\min$ લાગશે.
    View Solution
  • 2
     $ N_2 + 3H_2\rightarrow  2NH_3 $ હેબર પ્રક્રિયા દ્વારા એમોનીયાના નિર્માણ માટે ભાગ લેતી ઉદ્દીપકીય પ્રક્રિયામાં $ NH_3 $  નો પારદર્શક દર $ 2.5 \times 10^{-4 } $ મોલ  $L^{-1 }\,S^{-1  }$  છે તો $N_2$  નો અપારદર્શક દર કેટલો થશે?
    View Solution
  • 3
    બે પ્રક્રિયાઓ $R_1$ અને $R_2$ ના પૂવઘાતાંકીય અવયવો સમાન છે. $R_1$ ની સક્રિયકરણ ઊર્જા $R_2$ કરતા $10\, kJ\,mol^{-1}$ વધારે છે. $300 \,K$ તાપમાને પ્રક્રિયાઓ $R_1$ અને $R_2$ ના વેગ અચળાંક અનુક્રમે $k_1$ અને $k_2$ હોય, તો $\ln (k_2/k_1)$ કોને સમાન થશે ?
    View Solution
  • 4
    $527\,^{\circ} C$ તાપમાને સક્રિયકરણ ઊર્જા $54.7 \,KJ / mole$ છે આર્હેનિયસ પરિબળની કિંમત $4 \times 10^{10} $ છે , તો વેગ અચળાંક શું હશે ?
    View Solution
  • 5
    રાસાયણિક પ્રકિયા ની સક્રિયકરણ ર્જા $(E_a)$  અને અચળ વેગ  $(k_1$ અને  $ k_2)$  બે જુદા જુદા તાપમાને પ્રક્રિયા $(T_1$ અને  $T_2)$ કોના  દ્વારા સંબંધિત છે
    View Solution
  • 6
    એક પ્રથમ ક્રમની પ્રક્રિયાતો અર્ધઆયુષ્ય સમય $15$ મિનિટ છે. તો એક ક્લાક પછી પદાર્થનો કેટલો જથ્થો બાકી રહેશે ?
    View Solution
  • 7
    જ્યારે તાપમાન વધીને $298\,K$ થી $308 \,K$ થાય ત્યારે તેનો દર બમણો થાય તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... $kJ\, mol^{-1}$ થાય.
    View Solution
  • 8
    $A ( g ) \rightarrow 2 B ( g )+ C ( g )$ એ એક પ્રથમ પ્રક્રિયા છે.પ્રણાલિક નું પ્રારંભિક દબાણ $800\,mm$ $Hg$ મળેલ છે કે જે $10\,min$ પછી $1600\,mm\,Hg$ સુધી વધે છે.$30\,min$ પછી પ્રણાલી નું કુલ દબાણ $.....\,mm\,Hg$ થશે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 9
    વેગ અચળાંકનો એકમ કોના ઉપર આધાર રાખે છે ?
    View Solution
  • 10
    પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા $\mathrm{E}_{\mathrm{a}}=0$ અને $200\; \mathrm{K}$ તાપમાને અચળ વેગ $1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .$  $400\; \mathrm{K}$ તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ?

    $\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}$

    View Solution